નર્મદામાં જિલ્લા માં કોરોના વેકસીનેસનનો” પ્લાન તૈયાર: જાણો કોને અપાશે પ્રથમ વેકસીન

કોરોના વેકસીનેસન માટે કુલ 279 ટિમો 50 થી વધુ વાહનો સાથે તૈનાત રહેશે, વેકસીનને સાચવવા માટે કુલ 32 કોલ્ડ ચેઈન પોઈન્ટ હશે વેકસીન મુકાયા બાદ સંભવિત આડઅસરને લીધે ઈમરજન્સીના ભાગરૂપે … Read More

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતો ને. પંદરમાં નાણાં પાંચ ની ગ્રાન્ટ નહિ મળતા વિકાસ કામો અટવાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણા પંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન … Read More

નર્મદા જિલ્લા માં કોરોના નું વધતું સંક્રમણ. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૮ નવેમ્બર: નર્મદા જિલ્લા માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને કોરોના નો ગ્રાફ વધી ને. 1500 ને પાર. પહોંચ્યો છે અને … Read More

નર્મદા જિલ્લા નો પ્રખ્યાત ભાદરવા દેવ નો મેળો કોરોના ને કારણે બંધ રહેશે.

ગુજરાત સહીત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી મોટી સંખ્યા માં આદિવાસી શ્રદ્ધાળુઓ મેળા માં દર્શનાર્થે આવતા હોય છે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૧ નવેમ્બર: નર્મદા જિલ્લા માં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા … Read More

ગરુડેશ્વર તાલુકા સેવાસદન નું આવતીકાલે થશે ઈ લોકાર્પણ

ગાંધીનગર થી રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી અને. મહેસુલ મંત્રી લોકાર્પણ કરાવશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૮ નવેમ્બર: નર્મદા જિલ્લા ના નવનિર્મિત. ગરુડેશ્વર તાલુકા ની પ્રજા ની સુવિધા માટે. … Read More

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે. ઘનશ્યામ પટેલ ની નિમણૂંક.

15 વર્ષ બાદ જિલ્લા ભાજપ સંગઠન માં નવા ચહેરા ની એન્ટ્રી. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૯ નવેમ્બર: નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જિલ્લા ના અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ … Read More

નર્મદા નદી કાંઠાના ગામો માં મોટા પ્રમાણમાં રેતીખનન સામે સાંસદ મનસુખ વસાવાનો આક્રોશ

મુખ્ય મંત્રી ને. પત્ર લખી વિરોધ દર્શાવ્યો. અગાઉ પણ મુખ્ય મંત્રી ને અવાર નવાર પાત્ર લખી રજુઆત કરી હતી. પણ પરિણામ ? શૂન્ય અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૪ નવેમ્બર: … Read More

રાજપીપલા નજીક બાઈક પર જતા ખેડૂત ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ

રાજપીપલા નજીક રાજપરા ગામના રસ્તે બાઈક પર જતા ખેડૂત. ને મારમારી લૂંટ કર્યાં નો ચોંકાવનારો બનાવ. સોના ની ચૈન અને રોકડા રૂપિયા ની લૂંટ ચલાવી સાત ઈસમો નાસી છૂટ્યા. અહેવાલ: … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More