પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી
અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.
અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.
લીંબડી, ૨૨ ઓક્ટોબર: 61-લીંબડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચેતનભાઈ ખાચરના સમર્થનમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો જનસંપર્ક કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું… loading…
ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્બર, 2020ના રોજ રાજ્યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા … Read More
અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલીનું આયોજન. loading…
વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More
અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More
મુખ્યમંત્રીશ્રી ને પરેશ ધાનાણીનો રજૂઆત ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશશ્રી ભારતસિંહ પ્રતાપભાઈ વાખળાની તા. ૫-૯-૨૦૨૦ની રજૂઆત બિડાણ સહિત આ સાથે મોકલું છું. રજૂઆતમાં જણાવ્યા મુજબ, મનરેગા … Read More
ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ … Read More