પરેશભાઈ ધાનાણી એ પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે આરતી ઉતારી હતી

અમરેલી, ૨૧ નવેમ્બર: આજરોજ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી એ અમરેલીના જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા ની જન્મ જયંતી નિમિત્તે દર્શન કરી આરતી ઉતારી હતી.

વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો 61-લીંબડી વિધાનસભાનો જનસંપર્ક કાર્યક્રમ

લીંબડી, ૨૨ ઓક્ટોબર: 61-લીંબડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચેતનભાઈ ખાચરના સમર્થનમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો જનસંપર્ક કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું… loading…

પરેશ ધાનાણીના ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણના આરોપ

ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્‍બર, 2020ના રોજ રાજ્‍યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા … Read More

કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધન કરતા પરેશ ધાણાની,હાર્દિક પટેલ અને અમિત ચાવડા

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલીનું આયોજન. loading…

મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ:પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More

“ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.

અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More

દેવગઢ બારીઆ તથા ધાનપુર તાલુકામાં 330 ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે માત્ર કાગળ પર છે:પરેશ ધાનાણી

મુખ્યમંત્રીશ્રી ને પરેશ ધાનાણીનો રજૂઆત ગાંધીનગર,૨૯ સપ્ટેમ્બર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના રહીશશ્રી ભારતસિંહ પ્રતાપભાઈ વાખળાની તા. ૫-૯-૨૦૨૦ની રજૂઆત બિડાણ સહિત આ સાથે મોકલું છું. રજૂઆતમાં જણાવ્‍યા મુજબ, મનરેગા … Read More

કેન્દ્રની મોદી સરકાર ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે : શ્રી પરેશ ધાનાણી

ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાળા કાયદાના વિરોધમાં ગાંધીનગર ખાતે ‘ન્યાયકૂચ’ માં મોટી સંખ્યામાં કોંગ્રેસપક્ષના કાર્યકરો, આગેવાનો અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ ઊમટી પડ્યા. ગાંધીનગર ખાતે યોજાયેલ ‘ન્યાયકૂચ’ માં ગુજરાત પ્રદેશ … Read More