ચિપકો આંદોલનના પ્રણેતા અને પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નું કોરોનાથી નિધન..! પીએમ મોદીએ આપી શ્રંદ્ધાજલિ

નવી દિલ્હી, 21 મેઃ ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા(sundarlal bahuguna)નુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 94 વર્ષના હતા. તેમને(sundarlal bahuguna) કોરોનાની સાથે … Read More

વડાપ્રધાને(PM Modi) આ રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે કરી વાત, કહ્યું- વાયરસ સામે લડત માટે ઈનોવેશન ખુબ જરૂરી છે, જાણો વધુમાં શું કહ્યું પીએમ મોદીએ…

નવી દિલ્હી, 20 મેઃ વડાપ્રધાન મોદી(PM Modi)એ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ … Read More

પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 19 મેઃ ગુજરાતને ઘમરોળનાર તાઉતેથી રાજ્યને થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ હજાર … Read More

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય … Read More

Rudraksh auditorium: वाराणसी में जापान सरकार के सहयोग से बने अन्तर्राष्ट्रीय कन्वेंंशन सेंटर रुद्राक्ष की टेस्टिंग पूरी

रिपोर्ट: डॉ राम शंकर सिंह Rudraksh auditorium: देश के सबसे विशाल ऑडिटोरियम रुद्राक्ष के बनने से कला ,साहित्य ,संगीत साधको को मिलेगी एक नई पहचान उद्घाटन समारोह में भारत व … Read More

પીએમ મોદીએ ગુજરાતની સ્થિતિ(cyclone in gujarat) અંગે CM રુપાણી સાથે કરી વાત-ચીત, જાણો શું કહ્યું વડાપ્રધાને…?

ગાંધીનગર, 17 મેઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડા(cyclone in gujarat)ના કારણે દરિયા કિનારાના પ્રભાવિત જિલ્લામાં ઓછામાં ઓછું જાન-માલનું નુકસાન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો … Read More

કોરોનાના વધતા સંકટ પર પીએમ મોદી(PM Modi)એ યોજી હાઇ લેવલ બેઠક, ગૃહમંત્રી અને આરોગ્યમંત્રી રહ્યા હાજર- જાણો શું કહ્યું પીએમ મોદીએ..

નવી દિલ્હી, 15 મેઃ વધતા કોરોના સંકટને લઇ પીએમ મોદી(PM Modi)એ હાઇ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યુ … Read More

Eid mubarak: વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના લોકોએ દેશવાસીઓને આપી શુભકામના, સરકાર અને મુસ્લિમ સંગઠનોએ લોકોને કરી ખાસ અપીલ

દિલ્હી, 14 મેઃ તહેવારોની સિઝન છે પણ કોરોના હજી યથાવત છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે શુક્રવારે દેશભરમાં ઈદ(Eid mubarak)નો તહેવાર મનાવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતીને જોતા કેટલાય મુસ્લિમ સંગઠનો, … Read More

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ … Read More