આજે પોષ મહિનાની ષટ્તિલા એકાદશી(Ekadashi): આ પ્રકારે કરો તલનો ઉપયોગ, તમારી બીમારી દૂર થશે!

પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે એકાદશી(Ekadashi)ના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે ધર્મ ડેસ્ક, 07 ફેબ્રુઆરીઃઆજે રવિવાર, 7 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ … Read More