Saurashtra tamil people welcome veraval railway station: સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત

Saurashtra tamil people welcome veraval railway station: મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોનું ભાવભીનું સ્વાગત કરાયું ગીર સોમનાથ, 17 એપ્રિલ: Saurashtra tamil people welcome … Read More

Saurashtra tamil sangam opning ceremony: સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે ભવ્ય પ્રારંભ

Saurashtra tamil sangam opning ceremony: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદ, 17 એપ્રિલ: Saurashtra tamil sangam opning ceremony: સૌરાષ્ટ્ર તમિલ … Read More

Saurashtra: દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર….

Saurashtra: ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય છે અમદાવાદ, 15 એપ્રિલ: Saurashtra: ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને … Read More

Arvind kejriwal will visit saurashtra: મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, વાંચો વિગતે…

Arvind kejriwal will visit saurashtra: અરવિંદ કેજરીવાલના અગાઉ દક્ષિણ ગુજરાતના યોજાઈ ચૂકેલા પ્રવાસ બાદ એકવાર ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા અમદાવાદ, ૧૩ ઓગસ્ટ: Arvind kejriwal will visit saurashtra: ગુજરાતમાં દરેક … Read More

Water crisis: ગુજરાતમાં ઉભુ થયું જળસંકટ, રાજ્યના 33માંથી 13 જિલ્લાના ડેમ ખાલી

Water crisis: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી ગાંધીનગર, 26 એપ્રિલઃ Water crisis: ઉનાળો શરુ થવાની સાથે જ આ ગુજરાતમાં જળસંકટ ઉભુ થયું છે. … Read More

kashmiri bapu pass away: સુપ્રસિદ્ધ સંત કાશ્મીરીબાપુ દેવલોક પામ્યા, મોટી સંખ્યામાં સેવકગણ અંતિમ દર્શન માટે પહોંચ્યા

kashmiri bapu pass away: દત્ત અને દાતારની ભૂમિમાં એક વિરલ વ્યક્તિત્વ, સંત શિરોમણી એવા કાશ્મીરી બાપુની વિદાયથી સમગ્ર ગિરનાર ક્ષેત્રમાં શોક વ્યાપી ગયો છે જૂનાગઢ, 06 ફેબ્રુઆરીઃ kashmiri bapu pass … Read More

Gujarat mukhyamantri rahat nidhi: સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ

Gujarat mukhyamantri rahat nidhi: નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂની જાહેરાત ગાંધીનગર, 15 સપ્ટેમ્બરઃGujarat mukhyamantri rahat nidhi: સૌરાષ્ટ્ર પ્રદેશના … Read More

Bagdana: ગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા સહિત જિલ્લામાં ભાવિકો ઉમટ્યા

Bagdana: ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પોહચ્યા હતા અને સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી ભાવનગર, 24 જુલાઇઃBagdana: ભાવનગર જિલ્લામાં … Read More

Bhadar Dam: વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમમાં ઓગસ્ટ મહિના સુધી જ ચાલે તેટલું પાણી

Bhadar Dam: સૌરાષ્ટ્રમાં સૌથી મોટા બીજા નંબરના એવા ગોંડલના લીલાખા પાસે આવેલ ભાદર ડેમ હવે તળીયા ઝાટક થવા લાગ્યો છે અમદાવાદ, ૦૬ જુલાઈ: Bhadar Dam: સામાન્ય રીતે મોટા ભાગે ગુજરાતમાં … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય

મગફળીની ટેકાના ભાવે ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો આગામી ૨૧મી ઓકટોબરથી શુભારંભ :અત્યારસુધીમાં … Read More