આ લોકો માટે ઉત્તરાયણની મજા બની મોતની સજા, કેટલાક ઘાયલ તો કેટલાંક ગુમાવ્યા જીવ- વાંચો વિગત

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ ઉતરાયણનો તહેવાર જેટલો ઉત્સાહમાં ઉજવવામાં આવે છે. તેટલો જ વ્યક્તિના જીવ માટે જોખમી બની જાય છે. દરવર્ષે પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરીઓથી ઘણા લોકો ઘાયલ થાય … Read More

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી

સોમનાથ, 15 જાન્યુઆરીઃ પોષ સુદ એકમ એટલે કે 14 જાન્યુઆરીના રોજ શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતી ની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી … Read More