સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે સમગ્ર વેપાર ધંધા ઠપ થયા હતા, તેવામાં શિક્ષકો માટે આશાની કિરણ દેખાઇ રહી છે. તાજેતરમાં રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી … Read More