World Plastic Surgery Day: સયાજી હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશના મોટા સરકારી દવાખાનાઓના જૂનામાં જૂના પ્લાસ્ટિક સર્જરી વિભાગો પૈકી એક છે

World Plastic Surgery Day: ખાનગી દવાખાનાઓમાં પ્લાસ્ટિક સર્જરી ખૂબ મોંઘી છે ત્યારે સયાજી હોસ્પિટલના આ વિભાગમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવે છે શરીરના ટિશ્યુઓને નવેસરથી આકાર આપવાની આ વિદ્યાની … Read More

Indian cricketer covid positive: ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત

Indian cricketer covid positive: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું..! સ્પોર્ટ્સ ડેસ્ક, 15 જુલાઇઃIndian cricketer covid positive: કોરોનાનો કહેર દેશ-દુનિયામાં વરસી રહ્યો છે. … Read More

Gandhinagar Railway station: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૬મી જુલાઇ બપોરે ૪ કલાકે ગાંધીનગરના રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

Gandhinagar Railway station: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૬મી જુલાઇ શુક્રવારે બપોરે ૪ કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે ગાંધીનગર, ૧૩ જુલાઈ: Gandhinagar … Read More

Assam vidhansabha bill: આસામ: હિંદુ, જૈન અને શીખ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અથવા મંદિરથીપાંચ કિલોમીટરની અંદર નહીં વેચી શકાય બીફ

Assam vidhansabha bill: આસામ વિધાનસભામાં આવ્યો નવો ખરડો : હિંદુ, જૈન અને શીખ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અથવા મંદિરથીપાંચ કિલોમીટરનીઅંદર નહીં વેચી શકાય બીફ અમદાવાદ , ૧૩ જુલાઈ: Assam vidhansabha bill: … Read More

Corona 3rd wave: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેરશરૂ થઈ ચૂકી છે? દેશના વૈજ્ઞાનિકે કર્યો આ ચિંતાજનક દાવો….

Corona 3rd wave: હૈદરાબાદ  વિશ્વવિધાલયના ઉપ કુલપતિ રહી ચૂકેલા એક ભૌતિકશાસ્ત્રીએ ત્રીજી લહેરને લઈને મોટી વાત કહી છે. અમદાવાદ , ૧૩ જુલાઈ: Corona 3rd wave: ડોક્ટર વિપિન શ્રીવાસ્તવના કહ્યા અનુસાર … Read More

Monsoon Food: વરસાદના મૌસમમાં બીમાર કરશે આ 8 વસ્તુઓ- વાંચો વિગત

Monsoon Food: વરસાદના મૌસમમાં દરેક વ્યક્તિ તેમના ખાન-પાનનો ખાસ કાળજી રાખવી જોઈએ હેલ્થ ડેસ્ક, 13 જુલાઇઃ Monsoon Food: આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી … Read More

ToTka: સવારે ઉઠતા જ ભૂલીને પણ ન જુઓ આ 6 પ્રકારની વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ સંકેત

ToTka: દિવસની શરૂઆત હમેશા મંગળકારી વ્યક્તિ, સામગ્રી જીવ કે દ્રશ્યથી કરવુ જોઈએ. અમારા હાથથી અક્ષય ઉર્જા હોય છે તેથી પથારીથી ઉઠયા પછી સૌથી પહેલા હથેળીને જોવું જોઈએ અને શુભ અને … Read More

Histrory of ahmedabad rathyatra: જાણો અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ, ક્યારે અને કેવી રીતે શરુ થઇ આ પરંપરા

Histrory of ahmedabad rathyatra: 139 વર્ષથી ચાલી આવતી આ પરપંરાના અતિતની ઝાંખી કરાવતો વિશેષ અહેવાલ ધર્મ ડેસ્ક, 12 જુલાઇઃ Histrory of ahmedabad rathyatra: દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની … Read More

Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુર વોર્ડના નવનિર્મિત કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી

Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૬૭ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા Union home minister Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રીએ નગરજનોને વાંચનાલય, સિવિક સેન્ટર, કોમ્યુનિટી … Read More

Snehlata pandey: ચંકી પાંડેના પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું નિધન, અનન્યા થઇ ભાવુક

Snehlata pandey: સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચ્યા બોલિવુડ ડેસ્ક, 11 જુલાઇઃ Snehlata pandey: બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની માતા સ્નેહલતા … Read More