New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી … Read More
