Truck accident: જામનગર : સોડા ભરેલા ટ્રકે પલટી મારતા બે વ્યક્તિના મોત

Truck accident: જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આજે સવારની ઘટના અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૪ ઓક્ટોબર: Truck accident: સોડા ભરેલા ટ્રકે પલટી મારતા બે વ્યક્તિના મોત.જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે … Read More

Ambaji Gabbargarh rope-way: પ્રથમ 100 ગ્રાહકો રસી ના બંને ડોઝ લીધેલા હોય તેવા; અંબાજી ગબ્બરગઢ રોપ-વે માં મફત મુસાફરી

Ambaji Gabbargarh rope-way: અંબાજી ગબ્બરગઢ રોપ-વે માં મફત મુસાફરી,પ્રથમ 100 ગ્રાહકો રસી ના બંને ડોઝ લીધેલા હોય તેવા યાત્રિકો ને રોપ-વે ની મફત મુસાફરી કરાવી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૪ … Read More

Rural Development Minister Arjun Singh Chauhan: શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નવચંડી યજ્ઞમાં આહુતિ આપી

Rural Development Minister Arjun Singh Chauhan: શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના સજોડે યજ્ઞ શાળામાં ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૩ ઓક્ટોબર: … Read More

Citizenship letter to Pakistani Hindus: અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા

Citizenship letter to Pakistani Hindus: અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: Citizenship letter to Pakistani Hindus: અમદાવાદ … Read More

Navratri Festival of Arsetia: અમેરિકાના લોસ ઍન્જેલસમાં રહેતા ગુજરાતી ભારતીયો દ્વારા નવરાત્રી મહોત્સવનું આર્સેટિયા ખાતે આયોજન

Navratri Festival of Arsetia: મેયર ટ્રેવેનોના હસ્તે પ્રવીણ પટેલ, યોગી પટેલ, પરિમલ શાહ, રાજેન્દ્ર વોરા તથા અન્ય મહાનુભાવોનું હિન્દુ હેરિટેજનું પ્રમાણપત્ર આપી સમ્માન કરવામાં આવ્યું હતું. ર્સેટિયા, ૧૬ ઓક્ટોબર: Navratri … Read More

Godhra-Vadodara Memu: ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી દરરોજ દોડશે.

Godhra-Vadodara Memu: ગોધરા-વડોદરા વચ્ચે મેમુ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી દરરોજ દોડશે. સંપૂર્ણ રીતે અનઆરક્ષિત રહેશે આ ટ્રેન વડોદરા, ૧૬ ઓક્ટોબર: Godhra-Vadodara Memu: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને તેમની સુવિધાને … Read More

Minority students: ઉદ્ધવ સરકાર માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ ભથ્થું આપશે

Minority students: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બન્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાને કારણે આ સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જે ઠાકરે પરિવાર પાસેથી અપેક્ષીત નથી. મુંબઈ, 16 ઑક્ટોબર: … Read More

Raghavji Patel: જામનગર ગ્રામ્યના વીજ પ્રશ્નોને નિવારવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

Raghavji Patel: વીજ પ્રશ્નો માટે ૬૩૫૭૩૬૩૬૦૪ ઉપર ૨૪x૭ ફરિયાદ નોંધાવી શકાશે દરેક ગ્રામ વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે મંત્રી દ્વારા અધિકારીઓને તાકીદ અહેવાલ: જગત રાવલજામનગર, ૧૬ ઓક્ટોબર: … Read More

Ravan dahan postponed: અંબાજી માં આજે દશેરા પર્વ ને લઈ રાવણદહન કાર્યક્રમ મુલત્વી રખાયો,મંદિર માં ધજા ચઢાવાઈ

Ravan dahan postponed: શક્તિપીઠ અંબાજી માં આજે દશેરા પર્વ ને લઈ રાવણદહન કાર્યક્રમ નહીં યોજાય……… અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૫ ઓક્ટોબર: Ravan dahan postponed: ગતવર્ષે કોરોના મહામારી ને લઈ રાવણ દહન … Read More

Bio filter plant: ખંડેરાવપુરા ગામના વપરાશી ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતી ઉપયોગી બનાવવા સોલર આધારિત બાયો ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો

Bio filter plant: એન.જી.ઓ.અને ઔદ્યોગિક એકમના સહયોગથી ગુજરાતમાં પ્રથમ પ્રયોગ: ભારત સરકારના જળ સંસાધન મંત્રાલયે લીધી નોંધ ખંડેરાવપુરા માર્ગ ચીંધે છે: ગામના વપરાશી ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતી ઉપયોગી બનાવવા … Read More