Ram Mahotsav in Viramgam: રામભક્તિમાં ડૂબ્યું ગુજરાતનું વિરમગામ…

Ram Mahotsav in Viramgam: ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત ૫૧,૦૦૦ હનુમાન ચાલીસા પાઠ અને અયોધ્યાથી લાવેલ સાક્ષાત પવિત્ર જ્યોતના દર્શનના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ram Mahotsav in … Read More

Gujarat CM Diwali: ગુજરાતમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન, મુખ્યમંત્રીએ પોતાના ઘરે મનાવી દીવાળી

Gujarat CM Diwali: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Gujarat CM Diwali: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક … Read More

Sydney Ram Utsav: રામ ભક્તિમાં મગ્ન થયું ઓસ્ટ્રેલિયા, રામા ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય મહોત્સવ

Sydney Ram Utsav: રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાનાં આઈકોનિક પ્લેસ ગણાતાં હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અહેવાલ: વૈભવી જોશી, સિડની સિડની, … Read More

Surat Ram Utsav: ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે રામમય બની સુરતની નવી સિવિલ હોસ્પિટલ

Surat Ram Utsav: રંગોળી, મહાઆરતી અને ભવ્ય રેલી દ્વારા રામોત્સવની ઉજવણી સુરત, 22 જાન્યુઆરીઃ Surat Ram Utsav: ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે રામમય બનેલા સમગ્ર સુરત શહેરની … Read More

Parakram Diwas 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે

Parakram Diwas 2024: કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ Parakram Diwas 2024: સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે … Read More

Railway Crossing Closed: ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 બંધ રહેશે, જાણો વિગતે…

Railway Crossing Closed: અમદાવાદ-હિંમતનગર સેક્શનના ઓમ નગર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 3 પર બન્ને બાજુના રસ્તાઓ બંધ રહેશે અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Railway Crossing Closed: અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-હિંમતનગર સેક્શન … Read More

Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Ayodhya Ram Mandir: યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે: Report અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી … Read More

PM Modi Statement: 22મી જાન્યુઆરી કેલેન્ડરની માત્ર તારીખ નથી, તે નવા ‘કાલ ચક્ર’ ની ઉત્પત્તિ છે: પીએમ મોદી

PM Modi Statement: સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી, આપણા ભગવાન રામ અહીં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ PM Modi Statement: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત … Read More

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો

Ramlala Pran Pratishtha: મુખ્યમંત્રી તેમજ શીલજ ગામના આગેવાનોએ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ramlala Pran Pratishtha: આજે (૨૨ જાન્યુઆરીૉના રોજ) અભિજીત મુર્હુતમાં … Read More

Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Shree Ram Pran Pratishtha: દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ આખરે આજે પૂરી થઈ. વાસ્તવમાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન … Read More