ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકશે નહીં

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના વિરમગામસામખિયાલી સેક્શનના સુખપુર – હળવદ – ધાનાળા સ્ટેશનો વચ્ચે બમણીકરનના કાર્ય ને કારણે ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકશે નહીં. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: – ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 16 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 17 જાન્યુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી હળવદ સ્ટેશન પર રોકશે નહી. આ પણ વાંચો….અમદાવાદ – દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ રૂટ પર દોડશે

અમદાવાદ – દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ રૂટ પર દોડશે

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: ઉત્તર પૂર્વ રેલ્વેના બલિયા અને ફેફના સ્ટેશનો વચ્ચેના પેચ ડબલિંગ કામને કારણે ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ – દરભંગા – અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગે ચાલશે. જેની વિગતો નીચે … Read More

સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય.

સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય. અમદાવાદ: ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય … Read More

રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન આજથી શરૂઃ દાનવીરોની યાદીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત આ નામ સામેલ, જાણો કોણે આપ્યું કેટલું દાન?

ગાંધીનગર, 15 જાન્યુઆરીઃ રામ મંદિર નિર્માણ માટે આજથી દાન અભિયાન ચાલુ કર્યું છે. ગુજરાત એ દાનવીરોની ભૂમિ છે. રામમંદિર નિર્માણ માટે પ્રથમ દિવસના પ્રથમ કલાકમાં ગુજરાતી છવાઈ ગયા છે. રાષ્ટ્રપતિ … Read More

વેક્સિનને લઇ સરકારે જાહેર કરી ગાઇડલાઇનઃ કોણ રસી લેશે અને કોણ નહીં લઇ શકે તેની વિગતે આપી જાણકારી

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ આવતી કાલે એટલે કે 16 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના વાયરસના વેક્સિનેશન અભિયાન પહેલા સરકારે તેને લઇને ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં કોણ રસી નહી … Read More

અમદાવાદથી દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે

 અમદાવાદ,૧૪જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચાલનારી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – ગ્વાલિયર સ્પેશિયલમાં એક વધારાની થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તેમજ અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: 1. ટ્રેન નંબર 02548/02547 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ 14 જાન્યુઆરી, 2021 થી આગ્રાથી અને 17 જાન્યુઆરી, 2021 થી અમદાવાદથી એક થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે. 2. ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદથી 15 જાન્યુઆરી 2021 થી અને 16 જાન્યુઆરી 2021 ગ્વાલિયરથી એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. 3.ટ્રેન નંબર 06067/06068 ચેન્નઈ – જોધપુર – ચેન્નઈ સ્પેશિયલ 16 જાન્યુઆરી, 2021 થી ચેન્નાઇથી અને 18 જાન્યુઆરી,2021 થી જોધપુરથી થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. 4. ટ્રેન નંબર 06734/06733 ઓખા – રામેશ્વરમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 થી રામેશ્વરમથી અને 19 જાન્યુઆરી 2021 થી ઓખાથી એક થર્ડ એસી અને એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. 5. ટ્રેન નંબર 06337/06338 ઓખા – એર્નાકુલમ – ઓખા સ્પેશિયલમાં 15 જાન્યુઆરી 2021 માં એર્નાકુલમથી અને 18 જાન્યુઆરી 2021 થી ઓખામાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસનો કોચ ઉમેરવામાં આવશે.

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ

હરિયાણા પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવાનો આદેશ ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા ગત વર્ષે દલિત સમાજ માટે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીના મામલામાં ઔપચારિક કેસ ના કરવો હરિયાણાની હાંસી … Read More

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ અને 5 લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા- જાણો વિગત

નવી દિલ્હી, 14 જાન્યુઆરીઃ કોરોનાનો કહેર હજી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 16,946 કોરોના કેસ નોંધાયા છે અને 198 દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી … Read More

સિરમ ઇન્સિટટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- ફક્ત પ્રથમ ડોઝ જ 200 રુપિયામાં મળશે, પછી આટલી કિંમતમાં વેચાશે કોવિશીલ્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 14 શહેર સુધી પહોંચી ગયો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, … Read More

મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ

અમદાવાદ, ૧૭ જાન્યુઆરી: કોવિડ-19 મહામારીના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જનજીવન જાણે કે અટકી પડ્યું. જેનાથી સૌથી વધુ પ્રભાવિત જો કોઈ હોય તો તે છે વિદ્યાર્થી સમુદાય. … Read More