મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં થયો વધારોઃ સચિન વાઝે( Sachin Waze)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, બે કરોડ રૂપિયા માંગ્યા હતા આ મંત્રીએ- જુઓ પત્રમાં શું લખ્યું છે…!

મુંબઇ, 08 એપ્રિલઃ હાલ સોશિયલ મીડિયા પર સચિન વાઝે(Sachin Waze) ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે … Read More

આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

નવી દિલ્હી, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે … Read More

Antilia case: કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ

મુંબઈ,07એપ્રિલ:  એન્ટીલિયા કેસ (Antilia case) માં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ની એનઆઈએ રિમાન્ડ કોર્ટે 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. સાથે આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન … Read More

પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કર્યા બાદ મહારાષ્ટ્ર(Maharastra) સરકારને હવે પાડોશી રાજ્યો પાસેથી આ મદદ જોઈએ છે, તે માટે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર- જાણો વિગત…

મુંબઇ, 07 એપ્રિલઃ મહારાષ્ટ્ર(Maharastra)ના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પાસે પાડોશી રાજ્યો થી જોઈતી મદદની માંગણી કરી છે. રાજેશ ટોપે એ બીજા રાજ્યો પાસેથી ઓક્સિજન પુરવઠાની માંગણી કરી … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

મુંબઇ, 06 એપ્રિલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું(Resignation) આપી દીધુ છે. અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને … Read More

Vidhansabha Election 2021: દેશના આ પાંચ રાજ્યો સવારે 7 વાગ્યાથી મતદાન શરુ, પીએમ મોદીએ કરી મતદાનની અપીલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Vidhansabha Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં … Read More

બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

chhattisgarh naxal attack: શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા- ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

નવી દિલ્હી, 05 એપ્રિલઃ ગઇ કાલે બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા(chhattisgarh naxal attack)માં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ … Read More