સારા સમાચારઃ અદાર પૂનાવાલાએ ત્રીજી વેક્સીન(Vaccine) વિશે કરી જાહેરાત, જૂન 2021 સુધીમાં લોન્ચ થશે!

જ્યાં દુનિયા પહેલી વેક્સીન(Vaccine) બનાવવામાં સફળ નથી થઇ શકી ત્યાં ભારતમાં કોરોનાની ત્રીજી વેક્સીન પણ તૈયાર થઇ રહી છે નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ કોરોના મહામારી વિરુદ્ધ ભારત હવે મજબૂત સ્થિતિમાં … Read More

સીરમ ઇન્સ્ટીટયૂટ આગ દુર્ઘટનાઃ પાંચ કર્મચારીના કરૂણ મોત- ઇન્સ્ટીટ્યૂટ દ્વારા મૃતકોના પરિવારને 25 લાખની સહાય, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

પુણે, 22 જાન્યુઆરીઃ કોરોનાની રસી બનાવતી પુણેની પ્રખ્યાત સીરમ ઇન્સ્ટીટયૂટની માંજરી ખાતેની નવી ઇમારતમાં કાલેજે બપોરે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગમાં પાંચ જણના મૃત્યુ થાય હતા. નવી ઇમારતનું … Read More

સિરમ ઇન્સિટટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- ફક્ત પ્રથમ ડોઝ જ 200 રુપિયામાં મળશે, પછી આટલી કિંમતમાં વેચાશે કોવિશીલ્ડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 14 શહેર સુધી પહોંચી ગયો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, … Read More