બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ(ambedkar jayanti) વડાપ્રધાને મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી, યુવાઓને આપ્યો આ સંદેશ

નવી દિલ્હી, 14 એપ્રિલઃ દેશના બંધારણના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેડકર(ambedkar jayanti)ની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સાથે જ બાબાસાહેબનો સંઘર્ષ … Read More

ઉદ્ધવ સરકાર(uddhav government) લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં કોરોનાને રોકવા કાલથી નવા નિયમ લાગૂ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉદ્ધવ સરકારે (uddhav government) રાજ્યમાં કલમ 144 લાગૂ રાજ્યમાં અવર-જવર પર પ્રતિબંધ રાજ્યમાં જરૂરીયાત સેવાની તમામ સેવાઓની ઓફિસો બંધ રહેશે રાજ્યમાં આગામી 15 દિવસ માટે સંચારબંધી લાગૂ મુંબઈ,13 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં સતત … Read More

Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Lockdown: 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે? અમદાવાદ , ૧૩ એપ્રિલ: Lockdown: મહારાષ્ટ્ર માં લોકડાઉન કેટલા દિવસનું હશે? તેના પરથી પરદો ઉઠી ગયો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ સ્પષ્ટ … Read More

Supreme Court: સુપ્રીમ કોર્ટમાં 50 ટકા સ્ટાફ ને કોરોના…

Supreme Court:સુપ્રીમ કોર્ટ ના 50 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. આ ખરાબ સ્થિતિને જોતા હવે સુપ્રીમ કોર્ટેના જજોએ ઘરેથી જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.   દેશમાં કોરોના વાયરસનું … Read More

સારા સમાચારઃ ભારતમાં રશિયાની વેક્સિન sputnik-v ને આ કારણે મળી મંજૂરી- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 12 એપ્રિલઃ કોરોના વાયરસના વિકરાળ રૂપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ … Read More

Board exam: કોરોનાનો કહેર વધતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત

મુંબઇ, 12 એપ્રિલઃ Board Exam: કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને … Read More

Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાનો કહેર હરિદ્વાર,12 એપ્રિલ: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા … Read More

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. … Read More

દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો, CM Arvind Kejriwal એ લોકડાઉનને લઇ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તેવામાં આજે રવિવારના રોજ સવારે દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે(CM Arvind Kejriwal) કહ્યું … Read More

શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 10 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (lockdown in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની … Read More