Shani Jayanti 2023: આવતીકાલે છે શનિ જયંતિ, જાણો ભગવાન શનિને પ્રસન્ન કરવાના ઉપાય

Shani Jayanti 2023: શનિ જયંતિ પર પીપળના ઝાડને જળ અર્પિત કરવું અને દીવો પ્રગટાવવાથી અનેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે ધર્મ ડેસ્ક, 18 મેઃ Shani Jayanti 2023: હિન્દુ પંચાંગ મુજબ, … Read More

Swamiji ni Vani part-12: ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે

Swamiji ni Vani part-12: કર્મ, એક અમૂલ્ય તક ગીતામાં ભગવાન અર્જુનને કહે છે: कर्मण्येवाधिकारस्ते | કર્મ કરવું એ જ તારો અધિકાર છે, એ જ તારી યોગ્યતા છે, એ જ તારું … Read More

Chandra Grahan 2023: આજે 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ, 130 વર્ષ પછી થઈ રહો આ દુર્લભ સંયોગ

Chandra Grahan 2023: 130 વર્ષ પછી બુદ્ધ પૂર્ણિમા અથવા વૈશાખ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ધર્મ ડેસ્ક, 05 મેઃ Chandra Grahan 2023: આજે બુદ્ધ પૂર્ણિમાની રાત્રે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ … Read More

Sita Navami 2023: આજે ઉજવવામાં આવી રહી છે સીતા નવમી, જાણો પૂજા પદ્ધતિ વિશે…

Sita Navami 2023: આ દિવસે માતા સીતા મધ્યકાલીન કાળમાં પુષ્ય નક્ષત્રમાં પ્રગટ થયા હતા અને આ જ કારણ છે કે આ દિવસે સીતા નવમી ઉજવવામાં આવે છે ધર્મ ડેસ્ક, 29 … Read More

Swamiji ni Vani part-11: પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિ પ્રાપ્ત કરવાની આ ચાવી છે, કળા છે અને આ જ કર્મયોગ છે

Swamiji ni Vani part-11: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-11 Swamiji ni Vani part-11: કુરુક્ષેત્રમાં યુદ્ધના આરંભ પહેલાં જ અર્જુનનું ગાંડીવ તેના હાથમાંથી સરકી પડ્યું. અર્જુન પોતે પણ નીચે ફસડાઈ … Read More

first lunar eclipse of 2023: જાણો ક્યારે થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ 2 રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ

first lunar eclipse of 2023: આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મેના રોજ થવા જઈ રહ્યું છે, જે ભારતમાં દેખાશે નહીં ધર્મ ડેસ્ક, 26 એપ્રિલઃ first lunar eclipse of 2023: હિંદુ … Read More

Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર અવશ્ય ખરીદો આ 3 વસ્તુઓ, પ્રાપ્ત થાય છે સૌભાગ્ય

Akshay Tritiya 2023: અક્ષય તૃતીયા પર ઘર, કાર કે સોનું અવશ્ય ખરીદવી જોઈએ… ધર્મ ડેસ્ક, 22 એપ્રિલઃ Akshay Tritiya 2023: અક્ષય તૃતીયાને કંઈપણ નવું ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે … Read More

Parashuram Jayanti: અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

Parashuram Jayanti: આજનો દિવસ ખૂબ જ ખાસ છે કેમ કે આજનો દિવસ આ વર્ષમાં આવતાં ૪ વણજોયાં મુહુર્તમાંથી એક છે. આખાં વર્ષમાં ચૈત્ર સુદ એકમ, અક્ષય તૃતીયા, કારતક સુદ એકમ … Read More

Saurastra tamil sangam: સમાન ગોત્ર, સમાન લગ્ન વિધિ સાથે સૌરાષ્ટ્ર તમિલ મિલાપનુ અદભુત સંગમ સ્થળ બન્યું છે સોમનાથ

Saurastra tamil sangam: સોમનાથમાં સમન્વય: સૌરાષ્ટ્ર-તમિલ સમુદાયના આરાધ્ય છે ઇષ્ટદેવ દૈત્યસુદન ભગવાન અને કુળદેવી માતા અજાપાલેશ્વરી, રસપ્રદ છે ઈતિહાસસહોદરની ભાવનાથી સૌરાષ્ટ્રીય તમિલોને આવકારતા સોમનાથના બ્રહ્મ બંધુઓ વિશેષ અહેવાલ: દિવ્યા ત્રિવેદી … Read More

Swamiji ni Vani part-10: પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ

Swamiji ni Vani part-10: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-10 ઋણ-મુક્તિ  Swamiji ni Vani part-10: મનુષ્યે પોતાનાં કર્મ દ્વારા, વેદોક્ત ત્રણ પ્રકારનાં ઋણ – પિતૃઋણ, ઋષિઋણ અને દેવઋણમાંથી મુક્તિ મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. … Read More