Somnath Mahashivratri 2024: 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર

Somnath Mahashivratri 2024: દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ 8 માર્ચે સાંજે 6:30 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી … Read More

Vijaya Ekadashi 2024: આજે વિજયા એકાદશી, જાણો પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણ દ્વારા આ દિવસનું મહત્વ

Vijaya Ekadashi 2024: આપણા પુરાણો મુજબ સૂર્યોદય સમયની તિથિ માન્ય રાખવામાં આવતી હોવાથી અમારે અહીંયા સિડનીમાં વિજયા એકાદશી આવતી કાલે ગણાશે. Vijaya Ekadashi 2024: સ્કંદ પુરાણનાં વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની … Read More

Shri Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી પર કાશી વિશ્વનાથ મંદિર જવાનું વિચારી રહ્યા છો, તો જાણીલો આરતીનું નવુ ટાઇમ ટેબલ

Shri Kashi Vishwanath Temple: ભગવાન શિવના નિવાસ સ્થાન વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રીના અવસરે લાખો ભક્તો દૂર-દૂરથી બાબાના દર્શન કરવા આવે છે નવી દિલ્હી, 06 માર્ચઃ Shri Kashi Vishwanath Temple: … Read More

Festival Of Shiva Puja: 8મી માર્ચના રોજ શિવરાત્રિ આ દિવસે કરો ભગવાન શિવની સાથે-સાથે પરિવાર અને તેમના વાહનોની કરો પૂજા

Festival Of Shiva Puja: શિવ પરિવારમાં ભગવાન શિવ, દેવી પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય, નાગ દેવ, ઉંદર, મોર, નંદી અને સિંહનો પણ સમાવેશ થાય છે. ધર્મ ડેસ્ક, 06 માર્ચઃ Festival … Read More

Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે શુભ મુહૂર્તની પણ મળશે જાણકારી

Vedic Clock: આ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે. ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Vedic Clock: પ્રધાનમંત્રી મોદીએ મહાકાળની નગરી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. તેને જ્યોતિષીઓ … Read More

Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય

“ચાર પુરુષાર્થ” Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે … Read More

Bhupendra Patel Ayodhya Darshan: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા

Bhupendra Patel Ayodhya Darshan: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાએ કરોડો ભારતીયો માટે અમૃત ઉત્સવ સમાન છે: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ ગાંધીનગર, 02 માર્ચઃ … Read More

story of Bholenath: પોતાના જ વરદાનમાં ફસાયા હતા ભોળાનાથ, નારાયણે કરવી પડી હતી મદદ- વાંચો પૌરાણિક કથા

story of Bholenath: ઘણી વખત રાક્ષસો પણ ભગવાન શિવને પ્રસન્ન કરીને ઈચ્છિત વરદાન મેળવતા હતા અને રાક્ષસો આવા વરદાનનો દુરુપયોગ કરતા હતા ધર્મ ડેસ્ક, 01 માર્ચઃ story of Bholenath: ભગવાન … Read More

Sankashti Chaturthi Special: આ છે ગણપતિ દાદાના ગુજરાતમાં આવેલા ખાસ મંદિરો

Sankashti Chaturthi Special: અમદાવાદની નજીક હોવાથી અડધા દિવસમાં જ તમે આ મંદિરોમાં દર્શન કરીને પાછા આવી શકો છો ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Sankashti Chaturthi Special: દેશના જાણીતા ગણપતિ મંદિરો વિશે … Read More

Sankashti Chaturthi 2024: આજે 3 શુભ સંયોગમાં સંકટ ચોથ, ગણેશજીની કૃપાથી 5 રાશિના લોકોની થશે ધનવૃદ્ધિ

Sankashti Chaturthi 2024: આજના દિવસે ત્રિગ્રહી યોગ, શોભન યોગ અને મઘા નક્ષત્ર સહિત અનેક શુભ સંયોગો રચાશે ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Sankashti Chaturthi 2024: હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે 28 … Read More