Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમય માં ફેરફાર

Changes in the timing of Darshan and Aarti at Ambaji Temple: અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજ થી બે વખત જ કરવા માં આવશે અંબાજી મંદિરમાં દર્શન અને … Read More

Sankashti Chaturthi 2022: સંકષ્ટી ચતુર્થી પર બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ! પૂજાની તારીખ, સમય જાણો

Sankashti Chaturthi 2022: 17મી જૂને સંકષ્ટી ચતુર્થી સવારે 09:56થી 18મી જૂને સવારે 05:03 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. અમદાવાદ, 17 જૂન: Sankashti Chaturthi 2022: સંકષ્ટી ચતુર્થી ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવાનો … Read More

Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે મહિલાઓ કરે છે વટસાવિત્રી વ્રતની ઉજવણી- વાંચો તેના વિશે વિગતે

Vat purnima: આ દિવસે એટલે જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાન કરીને પૂજા-અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ ડેસ્ક, 14 જૂનઃ Vat purnima: જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે … Read More

Grah parivart: બુધ અને શનિની ચાલમાં ફેરફાર, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે

Grah parivart: શનિ અને બુધની ચાલમાં પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. કેટલીક રાશિઓને ગ્રહોની ચાલમાં પરિવર્તનનો વધુ લાભ મળશે. જાણો આ રાશિઓ વિશે- જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ Grah … Read More

Rashi bhavishya: ગ્રહોના શુભ સંયોગથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ઘણી પ્રગતિ, જુઓ આ યાદીમાં તમારો પણ સમાવેશ થાય છે કે નહીં

Rashi bhavishya: જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા કરવામાં આવે છે. 8મી જૂને બુધવાર છે. બુધવાર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે સામાન્ય રહેશે. જ્યોતિષ ડેસ્ક, 08 … Read More

Gifted golden crown to ambaji temple: ભક્તે અંબાજી મંદિરને રૂ. 5.52 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો

Gifted golden crown to ambaji temple: અમદાવાદના દાતાએ સોનાનો રૂ. 5,52,000નું મૂલ્ય ધરાવતો 118.75 ગ્રામ વજનનો મુગટ મંદિરને દાનમાં આપ્યો અંબાજી, 03 જૂનઃGifted golden crown to ambaji temple: આજ રોજ … Read More

Today rashi bhavishya: આ રાશિના જાતકોને લોકોને થશે અઢળક ફાયદો, આ રાશિના જાતકોને મળશે આવકના નવા સ્ત્રોત

જ્યોતિષ ડેસ્ક, 02 જૂનઃToday rashi bhavishya: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો આજે ગુરુવારનું રાશિ ભવિષ્ય શું કહે છે. મેષ (અ.લ.ઈ.)  આવકના નવા સ્ત્રોત ખુલશે સ્નેહીમિત્રોથી સહયોગ મળશે  પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે … Read More

Sarvarthasiddhi Yog: આજે સોમવતી અમાસ, વટસાવિત્રીનું વ્રત અને શનિ જયંતિનો શુભ સંયોગ- વાંચો વિગત

Sarvarthasiddhi Yog: 27 વર્ષ પછી શનિ જયંતીએ શનિદેવ કુંભ રાશિમાં રહેશે, વાંચો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તેનુ મહત્વ જ્યોતિષ ડેસ્ક, 30 મેઃ Sarvarthasiddhi Yog: આજે 30 મેના રોજ વૈશાખ મહિનાની અમાસ … Read More

Apara Ekadashi: આજે અપરા એકાદશી, વ્રત રાખી ન શકાય તો વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરો

Apara Ekadashi: જ્યોતિષ પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને … Read More

Dola mata mandir: ગુજરાતનું એક એવુ મંદિર, જ્યાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા- ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં

Dola mata mandir: એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે ઝુલાસણ, 23 મેઃDola mata mandir: દેશમાં અનેક એવાં મંદિરો આવેલાં છે, … Read More