Mandir open: આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.

Mandir open: કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. Mandir open: મંદિરમાં સવારે ૮ – ૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More

વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ(suryagrahan) અને વટસાવિત્રી વ્રત સાથે શનિ જયંતીનો સંયોગ- જાણો શું વ્રત કરી શકાશે?

જ્યોતિષ ડેસ્ક, 10 જૂનઃsuryagrahan: હિંદુપંચાગ મુજન 10 જૂનને જ્યેષ્ઠ મહીનાની અમાવસ્યા તિથિ છે. આ તિથિ પર શની જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ પડે છે. હિંદુ ધર્મમાં શનિ જયંતી અને … Read More

આજે શનિ જયંતિ(Shani jayanti): જાણો શનિદેવ ની પૌરાણિક કથા અને તેલ ચડાવવાનું રહસ્ય..!

ધર્મ ડેસ્ક, 10 જૂનઃShani jayanti: શનિદેવ દક્ષપ્રજાપતિની પુત્રી શન્યાદેવી અને સૂર્યદેવના પુત્ર છે. શનિદેવ નવ ગ્રહોમાંથી સૌથી ભયભીત ગ્રહ છે. તેમનો પ્રભાવ એક રાશિએ અઢી વર્ષ તેમજ સાડાસાતી રૂપી પ્રભાવ … Read More

Vastu tips: કારમાં આ વસ્તુ રાખવાથી પોઝિટિવિટી હંમેશા કાયમ રહેશે, વાંચો આ ખાસ ઉપાય

વાસ્તુ શાસ્ત્ર(Vastu tips)માં આપવામાં આવેલા કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા વાહનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા ક્રિએટ કરી શકો છો. જ્યોતિષ ડેસ્ક, 09 જૂનઃ વાસ્તુ શાસ્ત્ર(Vastu tips) અનુસાર તમારી … Read More

Numerology: જાણો કયા રંગની પેન તમારા માટે છે ભાગ્યશાળી,વાંચો તમારા ભાગ્યના કલમના રંગ વિશે

જ્યોતિષ ડેસ્ક,07 જૂનઃNumerology: જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો બધાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફળતા માટે સતત … Read More

શ્રદ્ધાની વાતઃ રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે પવિત્ર ગંગાજળ(gangajal), આ રીતે કરો પ્રયોગ

ધર્મ ડેસ્ક, 02 જૂનઃgangajal: મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ગંગાની ઉપાસના ખૂબ મહત્વની છે. એવુ કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ … Read More

વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ

ધર્મ ડેસ્ક, 29 મેઃRashi bhavishya: આજે ૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭, તિથિ વૈશાખ સુદ ત્રીજનો દિવસ વાંચો શું છે આજે તમારી રાશિનું ભવિષ્ય(Rashi bhavishya). વાંચો ટૂંકમાં તમારો દિવસ … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતી ઉજવાઈ.

Kumkum mandir: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ … Read More