Ashwin Month 2021: ખુબ જ ખાસ છે 22 ઓક્ટોબર સુધીનો સમય, આ વાતનું જરૂર રાખો ધ્યાન

Ashwin Month 2021: દેવીનો આશીર્વાદ મેળવવા પહેલા પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ Ashwin Month 2021: હિન્દૂ ધર્મમાં આમ તો દરેક માસ ખાસ હોય … Read More

Weekly Rashi bhavishya: ઓક્ટોબર મહિનાની 4થી 10 તારીખ સુધીનું રાશિ ભવિષ્ય- વાંચો તમારી રાશિ શું કહે છે?

Weekly Rashi bhavishya: વાંચો આ અઠવાડિયાના ગ્રહો તમારી રાશિ વિશે શું કહે છે? જ્યોતિષ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Weekly Rashi bhavishya: રાશિ ભવિષ્ય હંમેશા ગ્રહ-નક્ષત્રોના આધારે નક્કી કરવામાં આવે છે. તો … Read More

Sarva Pitru Amavasya: 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બનશે, વાંચો વિગત

Sarva Pitru Amavasya: આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં … Read More

Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

Pitru Paksha ekadashi: શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં … Read More

Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

Pitrudosh: સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી … Read More

Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru … Read More

Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ … Read More

Ambaji darshan time: આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે; પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી

Ambaji darshan time: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી ….. આવતીકાલ થી … Read More

Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 23 … Read More

Ambaji Gold doner navneet shah: અંબાજી મંદિર ને નવનીતભાઈ શાહ છેલ્લા 20 એક વર્ષ થી દર ભાદરવી પૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Ambaji Gold doner navneet shah: યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે ભાદરવી પૂનમ ના દિવસે રૂપિયા 24 લાખ થી ઉપરાંત નુ 500 ગ્રામ … Read More