Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ … Read More

Ambaji darshan time: આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે; પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી

Ambaji darshan time: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી ….. આવતીકાલ થી … Read More

Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 23 … Read More

Ambaji Gold doner navneet shah: અંબાજી મંદિર ને નવનીતભાઈ શાહ છેલ્લા 20 એક વર્ષ થી દર ભાદરવી પૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Ambaji Gold doner navneet shah: યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે ભાદરવી પૂનમ ના દિવસે રૂપિયા 24 લાખ થી ઉપરાંત નુ 500 ગ્રામ … Read More

Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ … Read More

Ambaji Pagpala sangh: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ

Ambaji Pagpala sangh: ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2021: 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે ધર્મ ડેસ્ક, … Read More

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૬ સપ્ટેમ્બર: … Read More

Ganapati’s favorite Durva: આ કારણે ગણપતિદાદાની ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો આ રોચક કથા

Ganapati’s favorite Durva: શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે ધર્મ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Ganapati’s favorite Durva: આપણે … Read More