Ambaji temple: કોરોનાના કપરા સમયમાં અંબાજી મંદિર આદિજાતિ બંધુઓની વ્હારે

Ambaji temple: અંબાજી મંદિર દ્વારા માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૨૦ ઓક્શિજન બોટલ અને દાંતા કોવિડ કેર સેન્ટરમાં ૩ ઓક્શિજન કોન્સ્ટ્રેટર અપાયા ઓક્શિજન બોટલના વાહનને કલેકટર આનંદ પટેલેએ પ્રસ્થાન કરાવ્યું અહેવાલ: … Read More

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More

નેપળમાં મળી આવેલો સોનેરી રંગનો કાચબો(golden Tortoise), જેને લોકો માને છે ભગવાન વિષ્ણુનો અવતાર- વાંચો આ અહેવાલ

ધર્મ ડેસ્ક, 10 મેઃ દુનિયાભરમાં કંઈક અનોખું જોવામાં આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. તેમાં પણ જો તે ધર્મ સાથે જોડાયેલું હોય, તો લોકોની આસ્થા પણ તેની સાથે જોડાઈ … Read More

God: હાલની કપરી પરિસ્થિમાં જો ઇશ્વરની આસ્થા ડગી ગઇ હોય તો, જરુરથી જુઓ આ વીડિયો

God: આ વીડીયો નિહાળવાથી ભગવાનમાં રહેલી આસ્થા પુનઃ અવશ્ય જાગૃત થશે અને વધુ પ્રજવલિત બનશે. અને તમને એક નવું જોમ પ્રાપ્ત થશે. અમદાવાદ ,૦૭ મે: God: આજના માનવીને કોરાના વાયરસની … Read More

આજે હનુમાન જયંતીઃ બજરંગબલી(Hanuma jayanti)ના આ 12 નામનો જાપ કરવાથી દરેક સંકટ દૂર થાય છે…!

ધર્મ ડેસ્ક, 27 એપ્રિલઃ આજે હનુમાન જયંતી (Hanuma jayanti)છે. ચૈત્ર પૂનમે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગ બલીના અનેક નામ છે, પરંતુ તેમની સ્તુતિ માટે … Read More

આજે હાટકેશ્વર જયંતીઃ જાણો શ્રી હાટકેશ્વર(hatkeshvar) શિવલિંગ રૂપ મહાદેવના મહત્વ વિશે…

નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર(hatkeshvar) જયંતિ ધર્મ ડેસ્ક, 26 એપ્રિલઃ આજે શ્રી હાટકેશ્વર જયંતી છે. હાટકેશ્વ(hatkeshvar)રની માનસ પૂજા થાય છે. જો કે હિન્દુ શાસ્ત્ર મુજબ … Read More

મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

Covid sandesh: કોરોનાના કપરા સમયમાં આપણી જીવનરુપી નાવ ભગવાનના હાથ- જુઓ વીડિયો

Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે… આપ … Read More

શ્રીરામ જન્મોત્સવ: આજે રામનવમી(ramnavmi), શ્રીરામના જન્મ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ અને શુભયોગ બન્યાં હતાં

ધર્મ ડેસ્ક, 21 એપ્રિલઃ આજે રામનવમી(ramnavmi) છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ … Read More