Ganesh chaturthi 2021: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી? સાથે વાંચો વિઘ્નહર્તાના પરિવાર વિશે..

Ganesh chaturthi 2021: કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત … Read More

Ganesh Chaturthi Muhurat 2021: ગણેશ ચતુર્થી નિમિત્તે જ્યોતિષ મૌલી રાવલ પાસેથી જાણીએ ગણપતિ દાદાની સ્થાપ્ન કરવાનું શુભ મૂહુર્ત..

Ganesh Chaturthi Muhurat 2021: ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સાથે તમામ વિઘ્નો દૂર થાય છે. ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh Chaturthi Muhurat 2021: ભાદ્રપદ માસની … Read More

kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

kevda teej: ભાદરવા મહિનાનો આ દિવસ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ છે ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ kevda teej: 9 સપ્ટેમ્બર, એટલે કે આજે કેવડા ત્રીજ … Read More

Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

Ambaji bhadarvi poonam: હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bhadarvi poonam: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના … Read More

Savan somawar importance: આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, જાણો મહિલાઓ શ્રાવણના સોમવાનું વ્રત શા માટે કરે છે?

Savan somawar importance: પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શ્રાવણના સોમવારે વ્રત કરે છે ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Savan somawar importance: 6 સપ્ટેમ્બરના રોજ … Read More

Bhadrapada-Kushagradhi Amavasya: સોમવાર અને મંગળવારે અમાસ, શિવજી-હનુમાનજી અને પિતૃઓ માટે દાન-ધર્મ કરવાનો શુભયોગ- વાંચો વિગત

Bhadrapada-Kushagradhi Amavasya: અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરો ધર્મ ડેસ્ક, 05 સપ્ટેમ્બર: Bhadrapada-Kushagradhi … Read More

Ambaji 1111 gajni dhaja: દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજ ની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો..

Ambaji 1111 gajni dhaja151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજા ને માતાજી ના મંદિરે ચઢાવામા આવી હતી જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ … Read More

Wear rudraksha: શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરી શકાય કે નહીં? જાણો જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી…

Wear rudraksha: પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે ધારણ કરો રુદ્રાક્ષ ધર્મ ડેસ્ક, 01 સપ્ટેમ્બરઃ Wear rudraksha: અત્યાર મહાદેવનો મહિનો ચાલી રહ્યો છે. ઘણા લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ … Read More

Lord krishna born story: જાણો, અડધી રાત્રે ભગવાને જન્મ લેવા પાછળનું કારણ અને રોચક કથા

Lord krishna born story: ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે ધર્મ ડેસ્ક, … Read More

Bel Patra mahatva: આજે જન્માષ્ટમી અને સોમવાર- આજના દિવસે ડો.મૌલીબેન પાસેથી જાણો શિવજીના પ્રિય ગણાતા બિલીપત્રનું મહત્વ

Bel Patra mahatva: આજે અનોખો સંયોગ જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Bel Patra mahatva: અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અનેક તહેવારો … Read More