Ambaji 1111 gajni dhaja: દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજ ની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો..

Ambaji 1111 gajni dhaja151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજા ને માતાજી ના મંદિરે ચઢાવામા આવી હતી જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ … Read More

Wear rudraksha: શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરી શકાય કે નહીં? જાણો જ્યોતિષ આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી…

Wear rudraksha: પવિત્ર શ્રાવણ માસમાં આ રીતે ધારણ કરો રુદ્રાક્ષ ધર્મ ડેસ્ક, 01 સપ્ટેમ્બરઃ Wear rudraksha: અત્યાર મહાદેવનો મહિનો ચાલી રહ્યો છે. ઘણા લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ … Read More

Lord krishna born story: જાણો, અડધી રાત્રે ભગવાને જન્મ લેવા પાછળનું કારણ અને રોચક કથા

Lord krishna born story: ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે ધર્મ ડેસ્ક, … Read More

Bel Patra mahatva: આજે જન્માષ્ટમી અને સોમવાર- આજના દિવસે ડો.મૌલીબેન પાસેથી જાણો શિવજીના પ્રિય ગણાતા બિલીપત્રનું મહત્વ

Bel Patra mahatva: આજે અનોખો સંયોગ જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Bel Patra mahatva: અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અનેક તહેવારો … Read More

Temple open time: સોમવારે શિવભક્તિ-કૃષ્ણભક્તિનો દિવ્ય સંયોગ, સોમનાથ મંદિર રાત્રે 10 સુધી, ભાલકાતિર્થ રાત્રે 9 સુધી ખુલ્લુ રહેશે

Temple open time: સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારતવર્ષના ચાર ધામ પૈકીનું એક  દ્વારકા બન્ને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Temple open time: … Read More

Hanuman ji: હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર? સાથે જાણો બજરંગબલી નામ પાછળની રોચક કથા

Hanuman ji: હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે ધર્મ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Hanuman ji: એક પૌરાણિક કથા … Read More

Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે … Read More

jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

jyotirling darshan: એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે ધર્મ ડેસ્ક, 24 … Read More

Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના વ્રતનો મહિમા જાણો, જ્યોતિષ ડો. મૌલી રાવલ પાસેથી

Sidheshvar mahadev vrat: જે રીતે શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ છે તે જ રીતે સિધ્ધેશ્વર મહાદેવનું પણ મહત્વ છે. ધર્મ ડેસ્ક, 21 ઓગષ્ટઃ Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો … Read More

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

ધર્મ ડેસ્ક, 20 ઓગષ્ટઃ Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ જીવનતીકા માતાનું વ્રત કરવામાં આવે છે. જો તમે શ્રાવણના પહેલા શુક્રવારે વ્રત રાખવાનું ભૂલી ગયા છો તો આ મહિનામાં આવતા … Read More