શ્રદ્ધાની વાતઃ રોગોથી મુક્તિ અપાવવાની શક્તિ આપે છે પવિત્ર ગંગાજળ(gangajal), આ રીતે કરો પ્રયોગ

ધર્મ ડેસ્ક, 02 જૂનઃgangajal: મા ગંગા બધાનો ઉદ્ધાર કરનારી છે. તેમની કૃપાથી દુર્ભાગ્ય દૂર થાય છે. સંકટથી મુક્તિ માટે ગંગાની ઉપાસના ખૂબ મહત્વની છે. એવુ કહેવાય છે કે ગંગાજળના સ્પર્શ … Read More

વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ

ધર્મ ડેસ્ક, 29 મેઃRashi bhavishya: આજે ૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭, તિથિ વૈશાખ સુદ ત્રીજનો દિવસ વાંચો શું છે આજે તમારી રાશિનું ભવિષ્ય(Rashi bhavishya). વાંચો ટૂંકમાં તમારો દિવસ … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર દ્વારા શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧૫ મી જયંતી ઉજવાઈ.

Kumkum mandir: કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા.ર૪ મે થી કુમકુમ મંદિરના દરેક દેશ-વિદેશના સત્સંગીઓએ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવાનો પ્રારંભ કરી દીધો હતો.જેની પૂર્ણાહુતિ ગુરુવારે ઓનલાઈન સત્સંગ … Read More

આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?

ધર્મ ડેસ્ક, 26 મેઃ આજે વૈશાખી પુનમના દિવસે આવુતં આ ચંદ્રગ્રહણ (chandra grahan) ભારતના અનેક ભાગોમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહિ. જોકે, આ ઉપછાયા ચંદ્રગ્રહણ (chandra grahan) છે. … Read More

બુદ્ધ પૂર્ણિમા(Buddha purnima): આજના દિવસે જાણો ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન ગૌતમ બુદ્ધ વિશે

ધર્મ ડેસ્ક, 26 મેઃBuddha purnima: ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધ હતા તેઓ ગૌતમ બુદ્ધ ના નામે પણ જાણીતા છે.તેઓ એ બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી તે આજે સંસાર … Read More

Interesting story: પૌરાણિક કથાઃ શા માટે દ્રૌપદીએ ભીમના હાથે કરાવ્યો કિચકનો વધ?, વાંચો આ રસપ્રદ કથા

Interesting story: પહેલા તો સૈલેન્દ્રીએ કિચકને સમજાવ્યો કે હું પતિવ્રતા સ્ત્રી છું. હું મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે કામવાસના કરવાની ઈચ્છા ધરાવતી નથી. તેથી તું તારો વિચાર છોડી … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

કેદારનાથ બાદ આજે બદ્રીનાથ(badrinath) ધામના કપાટ વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા, જુઓ ફોટોઝ

ધર્મ ડેસ્ક, 18 મેઃ દેશમાં તણાવનો માહોલ છે એક તરફ કોરોના જેવી મહામારીનો અંત નથી તો બીજી તરફ વાવાઝોડાથી ભયનો માહોલ ચારે તરફ નુકસાની જ થઇ રહી છે. તેવામાં ઇશ્વરના … Read More

Kumkum mandir prayer: કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

Kumkum mandir prayer: તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી છે ત્યારે આપણે સૌ કોઈએ એક થવું જોઈએ અને આપણાથી જે થઈ શકે તે સર્વ પ્રકારની મદદ માટે આપણું તન,મન … Read More