shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ

shamlaji temple: ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે અરવલ્લી, 05 જુલાઇઃ shamlaji temple: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજી ને સાડા છ કિલોગ્રામ વજન ના … Read More

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા … Read More

July 2021 Hindu calendar: આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે, 11મીથી ગુપ્ત નવરાત્રી શરુ અને 24મીએ ગુરુ પૂર્ણિમા- વાંચો વધુ વિગત

July 2021 Hindu calendar: જુલાઈમાં ગુપ્ત નોરતા, જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવવાથી તેનું મહત્ત્વ અને પ્રભાવ વધી ગયું છે ધર્મ ડેસ્ક, 01 જુલાઇઃ July 2021 Hindu … Read More

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak temple) ખાતે 16,000 લિટર ઘીની નીલામી કરશે, આ કારણે ઘીનો ઉપયોગ ઘટયો! જાણો વિગત

ધર્મ ડેસ્ક, 26 જૂનઃ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર(Siddhivinayak temple) ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 16,000 લિટર શુદ્ધ ઘીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હવે … Read More

vat purnima 2021: આજે છે વટ સાવિત્રી વ્રત, વાંચો શા માટે મહિલાઓ કરે છે આ વ્રત?

ધર્મ ડેસ્ક, 24 જૂનઃvat purnima 2021: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દક્ષિણ ભારતમાં જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીનો (Vat Savitri) તહેવાર ઉજવવામાં આવે છે. આજે વટસાવિત્રીનો તહેવાર છે. આ દિવસે … Read More

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન … Read More

આજે નિર્જળા એકાદશી(Ekadashi): મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે જાણો ભીમ એકાદશીનું મહત્વ

ધર્મ ડેસ્ક, 21 જૂનઃ નિર્જળા એકાદશી વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઇને બીજા દિવસ એટલે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં … Read More

સોમવારે ભોળાનાથ(Lord shiva)ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે મહાદેવના આશીર્વાદ મળશે

ધર્મ ડેસ્ક, 14 મેઃ હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ-ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરાય છે. … Read More

Mandir open: આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.

Mandir open: કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. Mandir open: મંદિરમાં સવારે ૮ – ૦૦ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવીને આરતી કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More