Organ donation of Braindead Kalubhai: અંગદાનમાં મળેલી ૨ કિડની થી ૨ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાયો

Organ donation of Braindead Kalubhai: ૨૮ વર્ષીય બ્રેઇનડેડ કાળુભાઇના અંગદાનમાં મળેલી ૨ કિડની થી ૨ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાયો Organ donation of Braindead Kalubhai: સિવિલ હોસ્પિટલમાં અંગદાનથી ૧૫ મહિનામાં ૧૨૨ … Read More

World Theatre Day: 27 માર્ચ “વિશ્વ રંગભૂમિ દિવસે” રંગભૂમિ અને એની સાથે જોડાયેલાં તમામ નાનાં-મોટાં દરેક કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!-

World Theatre Day: વિશ્ર્વ રંગભૂમિનાં દિવસે (World Theatre Day) અંગ્રેજી માઘ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી નાટક જોતા કરવા પડશે. તે લોકોને રસ પડે તેવા નાટકો નિર્માણ કરવા એ આપણા સૌની … Read More

RUDMI counselors were also surprised by the students questions: વિદ્યાર્થિનીઓના પ્રશ્નો અને મૂંઝવણથી RUDMI કાઉન્સેલરો પણ આશ્ચર્યચકિત

RUDMI counselors were also surprised by the students questions: પૈસા, જમીન અને વિદેશ જવાની લાલચે મારો પરિવાર મારાથી 10 વર્ષ મોટા યુવક સાથે પરણવાનું દબાણ કરે છે ગાંધીનગર, 23 માર્ચ: … Read More

Civil hospital canteen viral video: અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેન્ટીન એટલી હદે ગંદી હોય છે એ દર્શાવવા માટે જાગ્રત નાગરિકે વીડિયો રેકોર્ડ કર્યો

અમદાવાદ, 23 માર્ચ: Civil hospital canteen viral video: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવેલી કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળ્યું છે. અહીંની કેન્ટીન એટલી હદે ગંદી … Read More

More than 1500 Social Workers join BJP: આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો

More than 1500 Social Workers join BJP: કાર્યક્રમ પહેલા જ કમલમમાં તમામ 1500 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપ અધ્યક્ષ પહોંચે તે પહેલાં કાર્યકરોએ AAP ની ટોપી … Read More

shortage of teachers in Abdasa taluka: અબડાસા તાલુકામાં 950 શિક્ષકોની ઘટ છતાંય 50 શિક્ષકો બદલી કરાવી ચાલ્યા ગયા

shortage of teachers in Abdasa taluka: તાલુકા કચેરીમાં સ્ટાફ ન હોતા વધારાની જવાબદારી શિક્ષકોના માથે થોપી દેવાઇ તાલુકા શિક્ષણ કચેરીમાં હાલમાં એકપણ કાયમી કર્મચારી નથી. કચ્છ, 21 માર્ચ: shortage of … Read More

Release of Vinashparva and Hindutva books: ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન થયુ

Release of Vinashparva and Hindutva books: આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત જે. નંદકુમારજી, અખિલ ભારતીય સંયોજક પ્રજ્ઞા પ્રવાહ, એ પુસ્તક પરીચય આપતી વેળાએ પ્રમુખ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો અમદાવાદ, … Read More

Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ થશે

Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ થશે, બુકિંગ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો અમદાવાદ, 12 માર્ચ: Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રા માટે … Read More