મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

ટૂંક સમયમાં વડાપ્રધાન યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં નિર્માણાધિન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી સ્વાસ્થ્ય સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ નાયબ મુખ્યમંત્રીશ્રીઃ-• વડાપ્રધાન … Read More

અમદાવાદ મહાનગરને રૂ. ૧૦૧૬ કરોડના ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા:-અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂન:વસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ … Read More

વડોદરા જિલ્લા વહીવટી તંત્રનું પંચ જલ સેતુ આયોજન

પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલનો દિશા દર્શક સમન્વય આ પહેલોમાં સુસંકલીત જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ગ્રામીણ વિસ્તારના વપરાશી પાણીનું શુદ્ધિકરણ અને પુનઃ વપરાશ સૂર્ય જળ પ્રકલ્પ વર્ષા … Read More

ગુજરાતની વીજ વિતરણ કંપની રાષ્ટ્રિય સ્તરે અગ્રિમ હરોળ પર

કેન્‍દ્ર સરકારશ્રીના માપદંડો , નિર્દેશો અને વિવિધ યોજનાના અમલીકરણ મા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. ની વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ  ગુજરાત વીજ કંપની લી., મધ્‍ય ગુજરાત વીજ કંપની લી., પશ્ચિમ ગુજરાત વીજ કંપની … Read More

રાજકોટ જિલ્લામાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમ્યાન વિના-મૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજકોટ, રાજ્યભરમાં કોવિડ-૧૯ ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના … Read More

શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી – મંજૂરી નહિ લેવી પડે:મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગર, ૨૦ ઓગસ્ટ આવી જમીનની ખરીદી કર્યા બાદ … Read More

વડોદરા જિલ્લો પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પૂરી પાડવાની વ્યવસ્થા ધરાવતો જિલ્લો બનશે:કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીએ તાલુકાવાર પ્રત્યેક ઘરમાં નળ જોડાણની પરિસ્થિતિની વિડિયો કોન્ફરન્સ દ્વારા કરી સમીક્ષા બાકી જોડાણો ની કામગીરી સત્વરે પૂરી કરવા આપી સૂચના વડોદરા,૧૯ ઓગસ્ટ:નલ સે જલ ના આયોજન અન્વયે વડોદરા … Read More

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ……

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય ગાંધીનગર,૧૯ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી … Read More

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ:ડૉ.મનિષ દોશી

• ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ.• હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ … Read More