વડોદરા:પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત
નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા પ્લાઝમા ડોનર સહિત ૧૭ કર્મયોગી કોરોના વોરિયર સન્માનિત મંત્રીશ્રી તથા મહાનુભાવોએ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદયકુમાર ટીલાવતને કોવીડ-૧૯ મહામારી … Read More