Good news for ambaji darshan: યાત્રીકો હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે

Good news for ambaji darshan: અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો અહેવાલ: … Read More

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલથી ભજન મંડળીઓ ભજન કરી શકશે

Ambaji mandir bhajan reopen: અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે આવતી કાલ મહાસુદ પૂનમને તા . ૧૬ ફેબ્રુઆરી થી ભજન મંડળીઓ પારંપરિક રીતે ભજન કરી શકે તેવી સુવિધા શરુ કરવાનો નિર્ણય … Read More

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર આજે ફરી ખુલ્લું મુકાયું

Ambaji Temple reopen: શક્તિપીઠ અંબાજી મંદિર છે છેલ્લા ૧૫ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું તેને આજે ફરી ખુલ્લું મુકાયું અંબાજી મંદિર ખુલવાની સાથે એક દ્વારા દાતા … Read More

Ambaji Mandir closed: અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવા છતા યાત્રિકો અંબાજી પહોચી રહ્યા છે…

Ambaji Mandir closed: શક્તિદ્વાર થી માતાજી ના શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માની રહ્યા છે. માત્ર 16 રૂપિયાના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની વ્યવસ્થા કાર્યરત કરી. રોજના એક હજાર … Read More

Leader of the Opposition Sukhram Rathwa: વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા આજે માતાજી નાં દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૭ જાન્યુઆરીઃ Leader of the Opposition Sukhram Rathwa: ગુજરાત કોગ્રેંસ સમિતી નાં નવનિયુક્ત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા આજે માતાજી નાં પ્રાગટ્યોત્સવ નિમિત્તે માં અંબા નાં … Read More

Ambaji temple closed for visitors: યાત્રાધામ અંબાજી નું મંદિર આજ થી સાત દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ જાન્યુઆરીઃ Ambaji temple closed for visitors: શક્તિપીઠ અંબાજી મંદિર ઉપર ફરી એક વાર કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ … Read More

Ambaji temple closed for a week: શક્તિપીઠ અંબાજી મંદિર ને એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો

Ambaji temple closed for a week: અંબાજી મંદિર આગામી 15 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી એક સપ્તાહ માટે મંદિર નાં દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Distribution of Ayurvedic ukada: અંબાજી ખાતે રોગપ્રતિકારક લાઇવ આયુર્વેદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૮ જાન્યુઆરીઃ Distribution of Ayurvedic ukada: હાલ તબક્કે રાજ્યભર માં કોરોના અને ઓમીક્રોન ના કેસો માં દિનપ્રતિદિન વધારો થતો જઈ રહ્યો છે ને યાત્રાધામ અંબાજી માં … Read More

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની અંબા ના મંદિરે પહોંચી નિજ મંદિર માં નતમસ્તક થઇ પ્રાર્થના કરી હતી

Feroz Irani Ambaji darshan: ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની જેમને 300 ઉપરાંત ગુજરાતી સહીત હિન્દી ફિલ્મો કરી છે તેઓ શક્તિપીઠ અંબાજી ખાતે સજોડે આવી પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૪ … Read More

Donation of gold: અંબાજી મંદિર ખાતે 350 ગ્રામ સોનાનું દાન દાતા એ કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૬ નવેમ્બર: Donation of gold: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી છે હાલમાં દેવ દિવાળીનો … Read More