Ambaji aarti time change: અંબાજી મંદિર માં બેસતા વર્ષથી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૦૨ નવેમ્બર: Ambaji aarti time change: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, આગામી તહેવારો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી … Read More

Ambaji: આજથી આસો સુદ એટલેકે શારદીય નવરાત્રી નું પ્રારંભ,અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો

Ambaji: મહામારી ને લઈ ગત વર્ષે મંદિરો બંધ રખાયા હતા પણ ચાલુ વર્ષે કોરોના નુ જોર ઘટતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ હોવાથી યાત્રાધામ અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો … Read More

Chacharchowk Garba cancel: નહીં યોજાય અંબાજી ચાચરચોકમાં નવરાત્રીના ગરબા; સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ..

Chacharchowk Garba cancel: ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોક માં ગરબા નો કાર્યક્રમ મુલતવી રખાયો….પણ મંદિર ખુલ્લુ રહેશે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૦૧ ઓક્ટોબર: Chacharchowk Garba cancel: માં … Read More

Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૮ સપ્ટેમ્બર: Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે રાજ્ય ના નવનિયુક્ત કૃષિ … Read More

Ambaji Mata: અંબાજીમાં ભાદરવી પુનમ બાધા માનતાની પુનમ બની,શ્રધ્ધાળુંઓ બાધા પુર્ણ કરવા અંબાજી પહોચ્યા

Ambaji Mata: અંબાજી મંદિરમાં જ્યાં આજના દિવસે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યાં હાલ નહિવત માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને જોવા મળી રહ્યા છે…. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૧૬ સપ્ટેમ્બર: … Read More

Ambaji Mela: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, છંતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો

Ambaji Mela: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી … Read More

Kinjal Dave: અંબાજીમાં શરૂ કરાયેલા જલીયાણ સદાવ્રતમાં માઈભક્તોને ભોજન પ્રસાદ પીરસીને હું ધન્યતા અનુભવું છું: ગાઈકા કિંજલ દવે

Kinjal Dave: અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં જલિયાણ સદાવ્રતમાં પ્રસિધ્ધ ગાઈકા કિંજલ દવે સાત્વિક ભોજનનો લાભ મળ્યો ,ગાયિકાએ ભોજન પ્રસાદ પીરસી ધન્યતા અનુભવી… અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૩ ઓગસ્ટ: Kinjal Dave: ” … Read More

Jan ashirwad yatra: બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા નીકળશે

Jan ashirwad yatra: 16 ઓગષ્ટના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજીમાં માતાજીના દર્શન કરી બાદમા પાલનપુરથી યાત્રાનો પ્રારંભ કરાવશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૩ ઓગસ્ટ:Jan ashirwad yatra: બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા … Read More

Jananayak Janata Party: જનનાયક જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.અજયસિંહ ચૌટલા ની ઉપસ્થતિમાં કાર્યકર્તા જન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Jananayak Janata Party: 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રીય નેતાઓ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી ચૂંટણી લક્ષી કામગીરી ની શરૂઆત કરશે તેમ જણાવ્યું હતું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૯ ઓગસ્ટ: … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More