Ambaji darshan time: આવતીકાલ થી અંબાજી મંદિર માં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે; પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી

Ambaji darshan time: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો રદ્દ થવા છતા વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી ….. આવતીકાલ થી … Read More

Ambaji temple donations: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો રદ થતા, મંદિરના દાન-ભેટની આવકમાં ઘટાડો નોંધાયો..!

Ambaji temple donations: ભાદરવી પૂનમ ની છ દિવસના ભંડારા ની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયા ની આવક થઈ છે જે જોતા મંદિર ટ્રસ્ટ ને દાનભેટ ની આવાક માં 50 ટકા … Read More

Ambaji Gold doner navneet shah: અંબાજી મંદિર ને નવનીતભાઈ શાહ છેલ્લા 20 એક વર્ષ થી દર ભાદરવી પૂનમે એક કિલો સોનુ ભેટ માં આપે છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Ambaji Gold doner navneet shah: યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને આજે ભાદરવી પૂનમ ના દિવસે રૂપિયા 24 લાખ થી ઉપરાંત નુ 500 ગ્રામ … Read More

Banaskantha Police District: અંબાજી મંદિર ના શિખરે બનાસકાંઠા પોલીસ જિલ્લા દ્વારા માતાજી ને 51 ઘજ ની ધજા ચઢાવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૦ સપ્ટેમ્બર: Banaskantha Police District: શક્તિપીઠ અંબાજી માં દરવર્ષે જે ભાદરવીપૂનમ નો મેળો ભરાય છે ને તેમાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે પગપાળા પહોંચતા હોય … Read More

Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Bhadarvi Poonam:ભાદરવીપૂનમ મેળા માટે સરકારી રાહે બંધ રાખવા આદેશ,બીજી તરફ વરસાદી માહોલ અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો

Bhadarvi Poonam: લોકો માં કોરોના મહામારી નો ડર,સાથે અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો નથી પરિણામે આ વખતે ભાદરવીપૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માં નોંધપાત્ર ઘટાડો… અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ambaji Pagpala sangh: અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યાછે ને જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓ ની માનવસાંકળ

Ambaji Pagpala sangh: ભારતદેશ ની આઝાદી પહેલા થી અંબાજી પગપાળા સંઘ જે છેલ્લા 187 વર્ષ થી લાલડંડા પગપાળા સંઘે દેશભરમાંથી નાશ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Ambaji Mela: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, છંતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો

Ambaji Mela: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી … Read More

Ambaji: ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવાની વાત છંતા પદયાત્રીઓ ઘસારો યથાવત, 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી- વાંચો વિગત

Ambaji: મેળો ને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી તેમ છતાં આવતી કાલ થી મેળા ની શરૂઆત થવા જઈ રહી છે અંબાજી, 13 … Read More

Ambaji bhadarvi poonam: ભક્તો માટે સૌથી મહત્વના સમાચાર, શું આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય- વાંચો વિગતે

Ambaji bhadarvi poonam: હાલમાં પ્રતિ દિવસ 40 હજાર કરતા વધુ દર્શનાર્થીઓ મંદિર મુલાકાત લઇ રહ્યાં છે અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bhadarvi poonam: યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના … Read More