દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ અને 5 લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા- જાણો વિગત

નવી દિલ્હી, 14 જાન્યુઆરીઃ કોરોનાનો કહેર હજી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 16,946 કોરોના કેસ નોંધાયા છે અને 198 દર્દી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી … Read More

રાજદ્રોહ કેસમાં કંગના થઈ હાજરઃ અભિનેત્રીએ કહ્યું- શા માટે મને ટોર્ચર કરવામાં આવી રહી છે?, જુઓ વીડિયો

મુંબઇ, 08 જાન્યુઆરીઃ બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની કાયદાકીય લડત ખત્મ થવાનું નામ નથી લઈ રહી, તેઓ પોતાના ઘરને લઈને બીએમસી સામે લડત આપી રહી છે, આ મામલો હજુ શાંત નથી … Read More

હવે આ દેશમાં જાન્યુઆરીથી ડિવોર્સ માટે પતિ-પત્નીને એક મહિનો સાથે રહેવું પડશે, ડિવોર્સના વધતા કેસને લેવાયો આ નિર્ણય

અમદાવાદ,26 ડિસેમ્બરઃમોટાભાગના દેશોમાં પતિ-પત્ની વચ્ચે ડિવોર્સના કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 20 દંપતી જતાં હતાં, પણ હવે 40થી 50 દંપતી આવવા માંડ્યાં. ગ્વાંગઝુ અને … Read More

સૈફ અલી ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવા બદલ કોર્ટમાં કેસ દાખલ

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં રાવણની ક્રિયાઓને ન્યાયી … Read More

રાવણને દયાળુ કહેવાનું સૈફને પડ્યું ભારે! વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે છોટે નવાબ વિરુદ્ધ કરી પોલીસ ફરીયાદ

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં રાવણની ક્રિયાઓને ન્યાયી … Read More