AMC ચૂંટણીની 10 થી 15 દિવસમાં થશે જાહેરાતઃ ભાજપ-કોગ્રેસ સહિત આપ અને ઔવૈસીએ ચુંટણીની તૈયારી શરુ કરી

અમદાવાદ, 05 જાન્યુઆરીઃ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીની જાહેરાત આગામી 10થી 15 દિવસમાં થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને સમાંતર આપ … Read More

રાજ્યની પેટાચૂંટણીની આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયા બાદ, આ બે યુવા કોંગ્રેસી નેતાઓએ આપ્યું રાજીનામું!

ગાંધીનગર, 16 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યુવા નેતાગીરીથી ભારોભાર નારાજ છે. જોકે, પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વિકારી … Read More

UPA અધ્યક્ષ પદેથી સોનિયા ગાંધી આપી શકે છે રાજીનામું! રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર

નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ રાજનીતિમાં અવારનવાર ફેરફાર થયા કરે છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કે, થોડા સમયમાં સોનિયા ગાંધી યૂપીએ (UPA) અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો … Read More

અહેમદ પટેલ બાદ અભય ભારદ્વાજનું નિધન થતાં રાજ્યસભાની 2 બેઠક ખાલી પડી

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ અઠવાડિયાની અંદર જ રાજ્યસભાના બે સાસંદનું નિધન થયું છે. તાજેતરમાં જ ગુજરાતની બેઠક પરથી રાજ્યસભામાં ચૂંટાઇ આવનારા બીજા સાંસદ અભય ભારદ્વાજનું હૃદયરોગના હુમલાને કારણે મંગળવારે અવસાન થયું … Read More

કોના ઉપર છેલ્લો ખીલ્લો મારવાનુ કીધું મુખ્યમંત્રીશ્રીએ અને કેમ ?

આ ચૂંટણીમાં કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો મારવાનું સદભાગ્ય ધારી-બગસરા-ખાંભાના લોકોને પ્રાપ્ત થયું છે: મુખ્યમંત્રી શ્રી

જામનગર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઉત્તરપ્રદેશમાં થયેલ અપમાન મુદ્દે દેખાવો યોજાયા

મહાત્મા ગાંધીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી, કિસાન મજૂર દિવસની ઉજવણી કરાઈ હેલ્મેટ અને માસ્ક ના કમ્મર તોડ દંડ માંથી પ્રજા ને મુક્તિ માટે માંગ કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે: શિક્ષણમંત્રીશ્રી

ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ૧૦૦ ટકા ફી રાહતની માંગણી કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ … Read More

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી

20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી 25 ટકા ફી માફી લોલીપોપ સમાન છે : … Read More