ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી.

કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે … Read More

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત. અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની … Read More

संसद का मॉनसून सत्र कल 14 सितम्बर से शुरू होगा

संसद का मॉनसून सत्र -2020 कल 14  सितम्बर से शुरू होगा एक अक्टूबर तक इस सत्र की 18 बैठकों में 47 प्रस्ताव रखे जायेंगे अध्यादेशों के बदले ग्यारह विधेयक पेश … Read More

કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ: ડૉ. મનીષ દોશી

૨૩ ઓગસ્ટ,ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ “ હકીકતમાં ભાજપનાં … Read More

ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ:ડૉ.મનિષ દોશી

• ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ.• હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ … Read More

गुजरात की सियासी गाथा: कांग्रेस के ‘हार्दिक’ प्लान की काट में बीजेपी का ‘मराठा’ मास्टरस्ट्रोक

गैर गुजराती को पार्टी प्रदेश अध्यक्ष बनाने के दांव को बीजेपी मान रही है “नहले पर दहला’ नई दिल्ली (16 अगस्त)।गुजरात की गाथा दिलचस्प हो गई है. वजह है बीजेपी … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી

ભાજપાએ કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી –કૌભાંડ આચરનારાઓને આકરી સજા કરી છે ……ખેડૂતોને આવા વાહિયાત નિવેદનોથી ગરેમાર્ગે દોરવાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બંધ કરે……કોરોના ટેસ્ટ ઓછા થવાની સુફિયાણી સલાહ … Read More