પાર્થિવ પટેલે નિવૃત્તિની કરી જાહેરાતઃ 18 વર્ષની કારકિર્દી બાદ, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

અમદાવાદ,09 ડિસેમ્બરઃ ભારતીય ટીમના ક્રિક્ટેર પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા … Read More

Ind vs Aus:છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી-20 જીતવાનો સિલસિલો યથાવત, ઓસ્ટેલિયાને 11 રને હરાવ્યું

અમદાવાદ, 04 ડિસેમ્બરઃ આ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20ની શરુઆત થઇ. ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. વિરાટ બ્રિગેડે કૈનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાયેલ પ્રથમ … Read More

IPLમાં અમદાવાદની ટીમ થઇ શકે છે સામેલ, 24 ડિસેમ્બરના રોજ BCCIની બેઠકમાં લેવાશે નિર્ણય

અમદાવાદ,03 ડિસેમ્બરઃ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની વાર્ષિક સામાન્ય સભા 24 ડિસેમ્બરના રોજ થશે. આ બેઠકમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં ઉપાધ્યક્ષની ચૂંટણી … Read More