NFSU: ગાંધીનગર ખાતેNFSU Red Centre of Excellence for Research and Analysis of NDPS નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ધાટન

NFSU: અમિતભાઈ શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસસ ઓફ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું આગામી ૧૨મી જુલાઈના રોજ … Read More

Rathyatra: અમદાવાદમાં સતત બીજા વર્ષે આ 5 રથયાત્રાઓ નહીં નીકળે, તંત્રનો રથયાત્રાને લઇ મોટો નિર્ણય- વાંચો વિગત

Rathyatra: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈસ્કોન અને ગુરૂકુળ મંદિર સહિતની ચાર અને પૂર્વ વિસ્તારની એક મળી કુલ પાંચ નાની રથયાત્રા સતત બીજા વર્ષે યોજાવાની નથી અમદાવાદ, 10 જુલાઇ: Rathyatra: 12 જુલાઇના … Read More

Bhiloda: વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

Bhiloda: ભિલોડામાં રૂ.૪૧૯.૮૪ તથા મેઘરજમાં રૂ.૪૮૬.૭૯ લાખનાં ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશન ઉભા કરાયા અહેવાલઃ રાકેશ ઓડ ભિલોડા, 09 જુલાઇઃBhiloda: ભિલોડાના વાંકાનેર ખાતે ઊર્જા મંત્રી, સૌરભભાઈ પટેલનાં પ્રેરક માર્ગદર્શન હેઠળ તથા … Read More

Reopen collage: રાજ્યમાં તા. 15મી જુલાઇ થી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ શરૂ કરી શકાશે.

Reopen collage: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. ગાંધીનગર, ૦૯ જુલાઈ: Reopen collage: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ … Read More

Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે 21 વર્ષ સુધીના બાળકો માટે CMએ કરી મોટી જાહેરાત- વાંચો વિગત

Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી વિજય રૂપાણીના બાળકો સાથેના ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’કાર્યક્રમમાં સંવેદનશીલ જાહેરાત ગાંધીનગર, 09 જુલાઇઃ Mukhyamantri Bal seva yojana: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરીનામાં માતા પિતાની છત્ર … Read More

Rathyatra: આવતી કાલે સવારના આઠ વાગ્યે યોજાશે નેત્રોત્સવ વિધિ- વાંચો વિગત

Rathyatra: ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે અમદાવાદ, 09 જુલાઇઃRathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. … Read More

Govt.order to take Vaccine: ગુજરાત સરકારે વેપારીઓને કોરોના રસી માટે આપી છૂટછાટ, લઈ લેજો નહીં તો થશે દંડ- આ છે છેલ્લી તારીખ

Govt.order to take Vaccine: સુપરસ્પ્રેડર ગણાતાં વેપારી, શ્રમિકો સહિતના તમામ વ્યવસાયકારોને તા.10મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કરાયો છે ગાંધીનગર, 09 જુલાઇઃGovt.order to take Vaccine: કોરોનાએ ગુજરાતમાંથી હળવા પગલે … Read More

Mukhyamantri Bal Seva Yojana: બાળકોને“મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળતા ભાવુક થઈ વિક્રમભાઈ કહ્યું : “સરકાર અમારી પડખે”

Mukhyamantri Bal Seva Yojana: “મુખ્યમંત્રી વિજયભાઈ વાલીઓના પણ વાલી છે” : વિક્રમભાઈ પરમાર અહેવાલ: લાલજી ચાવડા/અમિત સિંહ ચૌહાણ અમદાવાદ , ૦૮ જુલાઈ: Mukhyamantri Bal Seva Yojana: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના … Read More

New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી … Read More

Board exam for repeaters: ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર- વાંચો વિગત

Board exam for repeaters : બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ મહિનાની આગામી 15 જુલાઇથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગાંધીનગર, 08 જુલાઇઃ Board exam for … Read More