Govt.order to take Vaccine: ગુજરાત સરકારે વેપારીઓને કોરોના રસી માટે આપી છૂટછાટ, લઈ લેજો નહીં તો થશે દંડ- આ છે છેલ્લી તારીખ

Govt.order to take Vaccine: સુપરસ્પ્રેડર ગણાતાં વેપારી, શ્રમિકો સહિતના તમામ વ્યવસાયકારોને તા.10મી જુલાઇ સુધી રસી લઇ લેવા આદેશ કરાયો છે ગાંધીનગર, 09 જુલાઇઃGovt.order to take Vaccine: કોરોનાએ ગુજરાતમાંથી હળવા પગલે … Read More

Mukhyamantri Bal Seva Yojana: બાળકોને“મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળતા ભાવુક થઈ વિક્રમભાઈ કહ્યું : “સરકાર અમારી પડખે”

Mukhyamantri Bal Seva Yojana: “મુખ્યમંત્રી વિજયભાઈ વાલીઓના પણ વાલી છે” : વિક્રમભાઈ પરમાર અહેવાલ: લાલજી ચાવડા/અમિત સિંહ ચૌહાણ અમદાવાદ , ૦૮ જુલાઈ: Mukhyamantri Bal Seva Yojana: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના … Read More

New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી … Read More

Board exam for repeaters: ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર- વાંચો વિગત

Board exam for repeaters : બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ મહિનાની આગામી 15 જુલાઇથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. ગાંધીનગર, 08 જુલાઇઃ Board exam for … Read More

Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

oxygen plant sayaji hospital: સયાજી હોસ્પિટલ પરિસરમાં ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોનું લોકાર્પણ

oxygen plant sayaji hospital: આ પ્લાન્ટસ અંદાજે દૈનિક ૪.૩ ટન જેટલો પ્રાણવાયુ પેદા કરશે અહેવાલ: બી.પી.દેસાઈ વડોદરા: ૦૮ જુલાઈ: oxygen plant sayaji hospital: કોરોના કટોકટીએ પ્રાણવાયુ એટલે કે ઓકસીજનના તબીબી … Read More

Lost their parents during covid 19:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને સહાય આપવા અંગે CM રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત

Lost their parents during covid 19: પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય રાજ્ય સરકાર આપશે. બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી સહાયનો લાભ લાગુ પડશે ગાંધીનગર, 07 જુલાઇઃ Lost … Read More

Gujarat farmer: ગુજરાતના ખેડૂતો માટે રુપાણી સરકારે લીધો હિતકારી નિર્ણય- વાંચો વિગત

રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે ગાંધીનગર, 06 જુલાઇઃGujarat farmer: કોરોનાની મહામારી બાદ વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકશાન થયુ હતુ . … Read More

યુગાન્ડા ના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ ગાંધીનગરમાં CM રૂપાણી સાથે મુલાકાત કરી

Ms.Grace Akello: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટર ની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટર માં રહેલી તકો … Read More

case of treason: 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કા સ્વિકારશો નહી તો થશે રાજદ્વોહનો કેસ, મેજિસ્ટ્રેટએ જનતાને આપી ચેતવણી

case of treason: સરકાર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રકારે સિક્કાનો અસ્વિકાર કરનાર વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવાની ચેતાવણી આપી હતી. ભરુચ, 06 જુલાઇઃ case of treason: … Read More