અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ, તો આ વિસ્તારમાં વેક્સિનેશન (vaccination) વિશે જાગૃતિ ન હોવાથી કામગીરી નબળી

અમદાવાદ, 26 જૂનઃvaccination: કોરોનાની વેક્સિન મળ્યા બાદ દેશના તમામ રાજ્યોમાં વેક્સિનેશનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ વેક્સિનેશનની પોતાની ફરજ સમજીને લઇ રહ્યાં છે. તે સાથે સરકાર પણ વેક્સિનેશન … Read More

Love jihad: વડોદરામાં અઠવાડિયામાં જ લવજેહાદનો બીજો કિસ્સો નોંધાયો, લગ્ન બાદ યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો!

વડોદરા, 25 જૂનઃLove jihad: વડોદરામાં એક અઠવાડિયામાં જ લવજેહાદ(Love jihad)નો વધુ  એક કિસ્સો બહાર આવ્યો છે.લગ્ન પહેલા હિન્દુ ધર્મ પાળવા માટે તૈયારી દર્શાવનાર યુવક લગ્ન  પછી ફરી  ગયો હતો. યુવતીને … Read More

Big news unlock: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયોની જાહેરાતઃ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો યથાવત – વાંચો વિગત

Big news unlock: રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે ગાંધીનગર, ૨૪ … Read More

Schools reopen:વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તી, સ્કૂલો રેગ્યુલર શરુ કરવા સરકારની વિચારણા- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 24 જૂનઃSchools reopen: રાજ્યમાં ૧૫૦થી પણ ઓછા કેસ આવી રહ્યા છે ત્યારે તમામ પ્રવૃત્તિઓ ફરી શરૃ થવા સાથે તબક્કાવાર અનલોકમાં સ્કૂલો પણ રેગ્યુલર શરૃ કરવા સરકાર થોડા દિવસમાં આ … Read More

રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગાંધીનગર, 23 જૂનઃfishermen: મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારો(fishermen)ને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના … Read More

Manrega: અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

Manrega: “હર હાથ કો કામ, હર ખેતમેં પાની”ના ધ્યેયમંત્ર સાથે: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ અહેવાલ: લાલજી ચાવડાઅમદાવાદ , … Read More

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!

નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેર(third wave covid)ના વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થા માટે CMએ સચિવોને આપી સૂચના

થર્ડ વેવ(third wave covid)માં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઇમ મોનીર્ટીંગ સહિતની વ્યવસ્થાઓ ત્રણ મહિનામાં સુનિશ્ચિત કરવા સંબંધિત સચિવોને … Read More

તાઉ’તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓ(salt makers)ને પ્રતિ એકર આટલા રુપિયાની આર્થિક સહાય અપાશે ગુજરાત સરકાર

ગાંધીનગર, 16 જૂનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ(salt makers) પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને … Read More

કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક

• “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦(After 10th) પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ … Read More