Tana-Riri Mahotsav 2021: પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત, આજથી કાર્યક્રમ ખુલ્લો મુકાયો

Tana-Riri Mahotsav 2021: આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઇ પટેલે વડનગર ખાતે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો વડનગર, 13 નવેમ્બરઃTana-Riri Mahotsav 2021: ભારતીય સંગીતની (Indian music) સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની … Read More

Rajendra trivedi statement: જાહેર રસ્તાઓમાં લટકાવી મટન વેચનારા સામે કાર્યવાહી બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યુ મહત્વનું નિવેદન

Rajendra trivedi statement: રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ. રાજકોટ, 12 … Read More

Baroda Museums Fee: બરોડા મ્યુઝિયમની ટિકિટનો ભાવ વધારતા કરવામાં આવતા લોકોમાં રોષ- જાણો નવો ભાવ

Baroda Museums Fee: વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બરોડા સ્ટેટના ઐતિહાસિક વારસાના સંસ્મરણો આવનાર પેઢી જોઈ શકે એ માટે સયાજી બાગ ખાતે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી 1932 માં ઉભી … Read More

Isudan gadhvi: આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ લીધી રાજકોટની મુલાકાત, ગુજરાતમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મામલે કહી આ મોટી વાત!

Isudan gadhvi: રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની પાઠશાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કૌભાંડી, વિવાદીત અને ભ્રષ્ટાચારી બની ગઇ છેઃ ઇશુદાન રાજકોટ, 12 નવેમ્બરઃIsudan gadhvi: આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી … Read More

Manish doshi: વર્ષ 2021-22 માં સ્કૂલ ફીમાં 25 ટકા રાહત માટે સ્પષ્ટ જાહેરાત માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને લખ્યો પરિપત્ર

Manish doshi:શિક્ષણમંત્રીશ્રી વારંવાર માધ્યમો સમક્ષ ૨૫ ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ, આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી- મનીષ દોશી ગાંધીનગર, 12 … Read More

Gujarat corona case:રાજ્યમાં કોરોના કેસોમાં થયો ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Gujarat corona case: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના 40 કેસ નોંધાયા અમદાવાદ, 12 … Read More

Girnar parikrama: ગીરનાર ખાતે 400 સાધુ-સંતો જ કરી શકશે પરિક્રમા, સામાન્ય લોકો નહીં લઇ શકે ભાગ

Girnar parikrama: આજે જૂનાગઢ જિલ્‍લા કલેકટર રચિત રાજ દ્વારા લીલી પરિક્રમા અંગે સતાવાર જાહેરાત કરાઇ જૂનાગઢ, 11 નવેમ્બરઃ Girnar parikrama: દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમા … Read More

Donation at Ambaji: દિવાળી સિઝનમાં અંબાજી મંદિર ખાતે કુલ 96.36 લાખનું દાન મંદિરને મળ્યુ

Donation at Ambaji: અંબાજી મંદિર ને 67.19 લાખ છુટક ભંડાર માં જ્યારે 22.61 લાખ ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 લાખ માતાજી ની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખ નું દાન … Read More

Jalaram bapa jayanti: છોટી કાશી જામનગરમાં સાત બાય સાત ફૂટનો રોટલો પૂજ્ય જલારામબાપાને ધરાવવામાં આવ્યો

Jalaram bapa jayanti: આજે જામનગર શહેરમાં પણ જલારામ જન્મજયંતિની વિશેષ ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી જામનગર, 11 નવેમ્બરઃ Jalaram bapa jayanti: આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતીની સર્વત્ર … Read More

Corona Vaccine Doze: AMCએ કરી મોટી જાહેરાત, શહેરમાં હરવા-ફરવા માટે બંને ડોઝ ફરજીયાત- વાંચો વિગત

Corona Vaccine Doze: એએમસીએ કોરોના રસીકરણનો ડોઝ લેનારના આંકડાઓની તપાસ કરતા જાણવા મળ્યું કે શહેરમાં 10 લાખ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ સમય થઈ ગયો હોવા છતા લીધો નથી અમદાવાદ, … Read More