ગાંધીનગરમાં ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલ(covid hospital) કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ : CM રુપાણી

ગાંધીનગર,29 મે : મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ(covid hospital) કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ તૈયાર છે તેમ મુખ્યમંત્રી વિજય … Read More

આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, નીતિન પટેલે કહ્યું- નાગરિકોને આકસ્મિક સારવાર માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ(ambulance) ખરીદાશે..!

૭૫ એમ્બ્યુલન્સ ૧૦૮ સેવા માટે અને ૧૫ એમ્બ્યુલન્સ(ambulance) જનરલ હોસ્પિટલોને ફાળવાશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 28 મેઃambulance: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત … Read More

માત્ર છ માસના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સિવિલ(Rajkot civil)ના તબીબો

અહેવાલઃ રાજ લક્કડ રાજકોટ, 28 મેઃRajkot civil: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવિલ(Rajkot civil) હોસ્પિટલ ખાતે … Read More

GTUની પરીક્ષા(GTU Exam) માટે નવી તારીખ થઇ જાહેર, આ તારીખથી શરુ થશે પરીક્ષા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 મેઃGTU Exam: તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સમય દરમિયાન GTUની ઓનલાઈન પરીક્ષા(GTU Exam) ચાલી રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ … Read More

સોશિયલ મિડીયા દ્વારા અફવાઓ ફેલાવનાર સાવધાનઃ 10 જિલ્લા નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર, રાજ્ય ગૃહમંત્રીએ આપી જાણકારી

આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર સાયબર ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા … Read More

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “Post covid care word”નો શુભારંભ

૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડ(Post covid care word)માં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcare પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પોસ્ટ કોવિડ દર્દીઓની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય … Read More

ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) દ્વારા વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ

ગાંધીનગર, 27 મેઃGujarat congress: રાજ્‍યમાં તાજેતરમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે થયેલ વિવિધ પ્રકારની નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરાવી અને અસરગ્રસ્‍તોને થયેલ ખરેખર નુકસાનીનું સંપૂર્ણ વળતર સત્વરે ચૂકવાય તેવી કાર્યવાહી કરાવવા … Read More

paid vaccination: રાજ્યના આ શહેરમાં આજથી પૈસા આપીને રસી મૂકવાના કાર્યક્રમનો પ્રારંભ

અમદાવાદ, 27 મેઃpaid vaccination: છેલ્લા કેટલાય દિવસોથી વેક્સિન મૂકાવા માટે લોકો રાહ જોઇ રહ્યાં છે તેવામાં લોકો માટે સારા સમાચાર છે, હવે રાજ્યના અમદાવાદ શહેરીજનો પૈસા આપીને રસી લઇ શકશે. … Read More

મ્યુકરમાઇકોસીસ(mucormycosis)ના દર્દીઓ માટે લાયોફિલાઇઝ અને લાયફોસોમેલ બંને જ ઇન્જેકશન સારવારમાં અસરકારક, વાંચો શું કહે છે તબીબો

mucormycosis: લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન ઇન્જેકશનથી કિડની ફેલ્યોર થઇ જ જાય છે તેવી વાતો ગેરમાન્યતાઓથી ભરેલી છે – જૂજ કિસ્સામાં જ ઇન્જેકશનની અતિગંભીર અસરો જોવા મળી છે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના મતે … Read More

મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More