સીએમ રુપાણી(CM vijay rupani)એ ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરનારા ગુનેગારોને ઝડપથી શોધીને કેસ ઉકેલનારી પોલીસ ટીમને 10 લાખનું ઇનામ આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, 01 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM vijay rupani)એ વલસાડ જિલ્લાના ઉમરગામના એક બિલ્ડરનું અપહરણ કરી રૂ. ૩૦ કરોડની ખંડણીની માંગણી કરનારા ગુનાહિત તત્વોને ઝબ્બે કરી ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસ ટીમને … Read More

સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલા(Chotila)માં બનશે રોપ-વે, સીએમ વિજયભાઇ રૂપાણીએ વિધાનગૃહમાં કરી જાહેરાત

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોચી શકાય તેવી યાત્રિ સુવિધા માટે ચોટિલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત … Read More

अब गुजरात में भी लागू हुआ लव जिहाद (love jihad) कानून, पढ़ें पूरी खबर

राज्य सरकार ने लागू किया लव जिहाद (love jihad) कानून गांधीनगर, 01 अप्रैलः अब गुजरात में भी लव जिहाद (love jihad) कानून लागू हो गया है। लंबे समय से विविध … Read More

આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ(love jihad)નો કાયદો આવી ગયો, જાણો કોણ કરી શકશે ફરીયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 01 એપ્રિલઃ આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદો (love jihad) આવી ગયા. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા … Read More

હવામાન વિભાગે આપી સૌથી મોટી ચેતવણીઃ આ ઉનાળામાં તાપમાન(heatwave) તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા..!

ગાંધીનગર, 01 એપ્રિલઃ હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન(heatwave) ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ … Read More

गुजरात के दांडी मार्च (Dandi March) में मुख्य अतिथि होंगे उपराष्ट्रपति एम.वेंकैया नायडू

गुजरात के दांडी मार्च (Dandi March) में मुख्य अतिथि होंगे उपराष्ट्रपति एम.वेंकैया नायडू अहमदाबाद, 01 अप्रैलः उपराष्ट्रपति एम.वेंकैया नायडू छह अप्रैल को गुजरात में 25 दिन लंबी दांडी यात्रा के … Read More

વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદ(love-jihad law)નો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની ચુકવવી પડશે રકમ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજે વિધાનસભા ગૃહમાં ધર્મ સ્વંતત્રય વિધેયક લાવવામા આવશે. આજે ગુજરાત વિધાનસભામાં ચાર વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં ધર્મ સ્વતંત્ર્ય વિધેયક પર સૌની નજર રહેશે. જે અંતર્ગત ગુજરાતમાં … Read More

Vaccination: આજથી 45 વર્ષથી ઉપરના લોકોને મળશે રસી, મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી સલામત રહેવા દેશના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનમાં જોડાવા અપીલ…

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજથી ગુજરાતમાં 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી(Vaccination) અપાશે. કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને આહ્વાન કર્યું છે. સાથે જ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને … Read More

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના … Read More

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન રહી હવેથી રાજ્યની લધુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATની પરીક્ષા(TAT Exam) અનિવાર્ય: શિક્ષણમંત્રી

ગાંધીનગર,31 માર્ચઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની વિધાનગૃહમાં ચર્ચા દરમ્યાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક … Read More