ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય :- ગીર-બરડા-આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ-ચારણ જાતિના અનૂસુચિત જનજાતિના સાચા લાભાર્થી નક્કી કરવા કમિશનની રચના કરાશે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ-જિલ્લા અદાલતના બે … Read More