કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More

गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन में वर्चुअल तरीके से केंद्रीय पर्यटन राज्य मंत्री ने भाग लिया

केंद्रीय पर्यटन राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री प्रह्लाद सिंह पटेल ने आज पर्यटन मंत्रालय की प्रसाद स्कीम के तहत गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन … Read More

જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

શિક્ષકોની ૪૨૦૦ વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર ડો. મનિષ દોશી

‘ હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણ વિધ ડૉ. મનીષ દોશીના ઉપવાસ શરૂ. અમદાવાદ,૧૬ જુલાઈ ૨૦૨૦ ‘ હું શિક્ષકની સાથે ‘ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં … Read More

અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો માટે વેબીનાર યોજાયો

કોરોના સંલગ્ન સારવાર પધ્ધતિ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી અમદાવાદ,૧૪ જુલાઈ ૨૦૨૦ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે. પી. મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના … Read More

૧૦૦ બેડ સાથે બોરસદ અંજલી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાઈ:કલેકટર

હાલમાં ૧૩૦ બેડ સાથે આણંદ જનરલ, પેટલાદ સિવિલ, વાસદ આરોગ્ય કેન્દ્ર કાર્યરત કોરોના સંક્રમણના શંકાસ્પદ કેસો સામે સારવારની પૂરતી વ્યવસ્થા: આર.જી. ગોહિલ, કલેકટર રિપોર્ટ:જિલ્‍લા માહિતી કચેરી, આણંદ આણંદ: ૧૦-૦૭-૨૦૨૦ આણંદ … Read More

બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન :પ્રવિણ રામ

  બેરોજગાર યુવાનો માટે સાચી વાત રાખતા પ્રવિણ રામને મિટિંગમાંથી પડતા મુકાયા      સરકાર સાથેની બેઠક બેરોજગાર આંદોલનને દબાવી દેવાનું કાવતરું:પ્રવિણ રામ નિમણુક આપતા પહેલા ઠરાવનું નિરાકરણ કરવું જરૂરી: … Read More

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત:મહેસૂલ મંત્રી

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણયકબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ ● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ … Read More

સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારની બહેનોને ઘરઆંગણે રોજગારી આપવાનો નવતર અભિગમ

મંત્રીશ્રી બાવળીયાના હસ્તે બી.સી.સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયુ રિપોર્ટ:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ રાજકોટ, તા.૯ જુલાઇઃ- રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય … Read More

સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્લાઝમા ડોનેશન ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ જામનગરમાં કરાયું

જી.જી.હોસ્પિટલના થર્ડયર રેસિડન્ટ ડો.પ્રિયાંક બત્રાએ પ્લાઝમાનું દાન કર્યુ રિપોર્ટ:જગત રાવલ,જામનગરજામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ કરવામાં … Read More