કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ
કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More