About ram setu: રામ સેતુની યોજના નલ નીલને બોલાવીને શરૂ કરવામાં આવી હતી, વાર્તા રસપ્રદ છે

About ram setu: લંકાની અશોક વાટિકામાં સીતા માતાની હાલત જાણીને ભગવાન શ્રી રામને ખૂબ જ દુઃખ થયું. સુગ્રીવજીના આદેશથી રીંછ-વાનરોની વિશાળ સેના એકઠી થઈ. હવે સમસ્યા એ હતી કે મહાસાગર … Read More

Ganesh Choth 2022: આવતી કાલે ગણેશ ચોથ, વિઘ્ન હર્તા આ રાશિઓ પર કરશે વિશેષ કૃપા- વાંચો તે રાશિ વિશે

Ganesh Choth 2022: આ શુભ યોગમાં ગણેશ ચતુર્થીની પૂજા કરવામાં આવશે અને વિધ્નહર્તા ગણેશ વ્રતનુ વ્રત કરીને વિધિપૂર્વક તેનુ પાલન કરવામાં આવશે જ્યોતિષ ડેસ્ક, 18 મેઃ Ganesh Choth 2022: ગણેશ … Read More

Birthmark On Body: સામુદ્રિક શાસ્ત્ર મુજબ જાણો, શરીરના ક્યા અંગ પરનો બર્થમાર્ક શું સૂચવે છે?

Birthmark On Body: શરીરનાં અલગ-અલગ અંગ પરનાં બર્થમાર્ક વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જણાવે છે જ્યોતિષ ડેસ્ક, 16 મે: Birthmark On Body:  હસ્તરેખા, હાથ અને પગનો આકાર, શરીર પરનાં અલગ-અલગ ચિહ્નો … Read More

Statues to decorate the house regarding vastu: વાસ્તુ અનુસાર ઘરમાં કઇ મૂર્તિઓ રાખી શકાય? વાંચો આ વાસ્તુ ટિપ્સ

Statues to decorate the house regarding vastu: કેટલીક મૂર્તિઓને ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ થઇ શકે છે જ્યોતિષ ડેસ્ક, 13 મેઃ Statues to decorate the house regarding vastu: લોકો પોતાના ઘરની … Read More

Crime against 31 M.S students protesting: વડોદરાની MS યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરનારા 31 વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો, વાંચો શું છે વિવાદ?

Crime against 31 M.S students protesting: ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો મામલે થયેલા વિવાદમાં શનિવાર સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ … Read More

Doors of kedarnath will open: આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, બે વર્ષ પછી ભક્તોને થશે મહાદેવના દર્શન

Doors of kedarnath will open: અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામ પહોંચી ગયા નવી દિલ્હી, 06 મેઃ Doors of kedarnath will open: આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન … Read More

Akshaya Tritiya: આજે અખાત્રીજનો પર્વ, અને ભગવાન પરશુરામની જયંતિ- વાંચો પૌરાણિક મહત્વ

Akshaya Tritiya: (વિશેષ નોંધ : આજનાં દિવસનું પૌરાણિક, શાસ્ત્રીય, ઐતિહાસિક, સામાજિક, પ્રાકૃતિક, પારંપારિક એવું ઘણું બધું મહત્વ છે એટલે લેખ સ્વાભાવિક રીતે જ લાંબો છે પણ એક વાર શરૂ કરશો … Read More

Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Akshay tritiya 2022: અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે ધર્મ … Read More

Surya Grahan 2022: આજે સૂર્યગ્રહણના રોજ સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ- આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

Surya Grahan 2022: ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 12:15 વાગ્યાથી શરૂ થઈને શરૂ થઈને સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે જ્યોતિષ ડેસ્ક, 30 … Read More

Hatkeshvar jayanti: નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ હાટકેશ દાદા, વાંચો હાટકેશ્વર જયંતિ વિશે

Hatkeshvar jayanti: શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુધ્ધ- તેજોમય સૂવર્ણ એવો અર્થ છે, હાટકેશ્વ(hatkeshvar)ર એવી જ રીતે શુધ્ધ- આત્મા ધરાવતા છે. તો વળી હાટકેશ્વર તો પાતાળના દેવ પણ કહેવામાં આવે … Read More