સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

શ્રીરામ જન્મોત્સવ: આજે રામનવમી(ramnavmi), શ્રીરામના જન્મ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ અને શુભયોગ બન્યાં હતાં

ધર્મ ડેસ્ક, 21 એપ્રિલઃ આજે રામનવમી(ramnavmi) છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ … Read More

Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri 2021)નો પ્રારંભ થયો છે. આજના દિવસથી નવા વર્ષ(Chaitra Navratri 2021)ની શરુઆત થાય છે. તેમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો … Read More

જાણો, પીપળાની પૂજા થી પ્રસન્ન થઇ જાય છે શનિદેવ(Shanidev), તેની પાછળ છે ખુબજ રસપ્રદ કથા

ધાર્મિક ડેસ્ક, 10 એપ્રિલઃ શનિદેવ(Shanidev)ને ન્યાયના દેવ માનવામાં આવે છે. તેઓ જેઓ સારા કાર્યો કરે છે તેમની પ્રત્યે કૃપા દ્રષ્ટિ બતાવે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને સજા … Read More

સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

ધર્મ-ધ્યાન ડેસ્ક, 09 એપ્રિલઃ દરેક વ્યક્તિના જીવનમાં સામાન્ય તકલીફ હોય જ છે. ઘણાને પોતાની તકલીફ મોટી તો ઘણાને નાની લાગે છે. પરંતુ કોઇને કોઇ રીતે દરેક વ્યક્તિ અસંતુષ્ટ હોય છે. … Read More

ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી જાણો, શું કહે છે આજનું તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)- જુઓ વીડિયો

જ્યોતિષ ડેસ્ક, 06 એપ્રિલઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે

ધર્મ ડેસ્ક, 02 એપ્રિલઃ મહિનામાં હિન્દુ પંચાંગનું નવું વર્ષ પણ શરૂ થશે. અત્યારે હિન્દુ પંચાંગનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. જાણો એપ્રિલની ખાસ તિથિ અને તહેવાર(Festivals)… શીતળા સપ્તમી- રવિવારે 4 એપ્રિલે … Read More

તમે જાણો છો, ઘરના ઉંબરા(home entrance)નુ મહત્વઃ આ રીતે કરશો ઉંબરાની પૂજા ઘરમાં ક્યારેય નહી આવે દરિદ્રતા

ધર્મ ડેસ્ક, 18 ફેબ્રુઆરીઃ હિન્દુધર્મમાં દરેક વસ્તુ કે કાર્ય કરવા પાછળ કંઇક મહત્વ રહેલું છે. પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યેજ કોઈ ઘર ઉંબરા(home entrance) વગરનું હશે. ઉંબરાનાં પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક … Read More