આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન … Read More

Corona Vaccine: નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનએ રચ્યો રેકોર્ડ, PM મોદીએ કહ્યું – Well done India

નવી દિલ્હીઃ ભારતમાં સોમવારે એક દિવસમાં રેકોર્ડ 81 લાખ લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 21 જૂનથી રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive) ને વેગ આપવાની જાહેરાત કરી … Read More

Farmers protest: સરકાર માનવાની નથી, ઇલાજ કરવો પડશે: રાકેશ ટિકેતે ખેડૂતોને ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવા કહ્યું..!

નવી દિલ્હી, 21 જૂનઃFarmers protest: કેન્દ્રના 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત(Farmers protest) નેતા રાકેશ ટિકૈતે રવિવારે સરકારને ધમકી આપી હતી. ટિકૈતે કોઈ પણ જાતના ડર વગર ઈલાજ કરવો … Read More

UPમાં ધર્મ પરિવર્તન કરાવનારાનો પર્દાફાશ, 2 વ્યક્તિની એટીએસ(UP ATS)એ કરી ધરપકડ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 21 જૂનઃUP ATS: ઉત્તર પ્રદેશના નોએડા ખાતેથી ધર્માંતરણના એક રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં યુપી એટીએસ(UP ATS) દ્વારા 2 મૌલાનાઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી … Read More

ચેન્નઈઃ જૂલોજિકલ પાર્ક સુધી કોરોનાની એન્ટ્રી, ડેલ્ટા વૈરિયંટથી સંક્રમિત જોવા મળ્યા 4 સિંહ(lion)- વાંચો સંપૂર્ણ માહિતી

ચેન્નઇ, 20 જૂનઃlion: માણસો પછી અનેક વખત જાનવર પણ કોવિડ-19 થી પોઝીટીવ જોવા મળી ચુક્યા છે. આ જ રીતે ચેન્નઈના અરિગ્ના અન્ના જુલોજિકલ પાર્કમાં નવ સિંહ(lion) 3 જૂનના રોજ કોરોના … Read More

યોગ દિવસ પર પ્રધાનમંત્રીનું(PM Addressing) સંબોધન: PM મોદીએ કહ્યું- કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ, જુઓ વીડિયો

નવી દિલ્હી, 21 જૂનઃ PM Addressing: આજે વિશ્વભરમાં 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. એની થીમ યોગ ફોર વેલનેસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Addressing)એ કાર્યક્રમને સંબોધન કર્યું … Read More

ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની … Read More

ગુજરાતમાં આ તારીખથી રાજ્યભરના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયના લોકો માટે walk in vaccination થશે શરૂ- વાંચો વિગતે માહિતી

21 જૂન સોમવારથી બપોરે 3 કલાક પછી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર્સ પર 18 થી 44 ની વયજૂથના લોકો ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશન(walk in vaccination)નો લાભ મેળવી શકશે અગાઉથી રજીસ્ટ્રેશન … Read More

કોરોના સામે હારી ગયા જીવનની રેસ’ફ્લાઇંગ શિખ’, મોડી રાત્રે થયું મિલ્ખા સિંહ(Milkha Singh)નું નિધન

ચંદીગઢ, 19 જૂન: ‘ફ્લાઇંગ શિખ’ ના નામથી જાણિતા પ્રસિદ્ધ વેટરન એથલીટ મિલ્ખા સિંહ (Milkha Singh) અંતે કોરોના વાયરસ સામે જીંદગીની રેસ હારી ગયા છે. તેમણે શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં અંતિમ … Read More

કોરોનાની ત્રીજી લહેર સામે લડશે 1 લાખ વોરિયર્સ, પીએમ મોદીએ ફર્ન્ટ લાઇન વર્કર્સ(Covid 19 Frontline workers)ને આપ્યો આ મંત્ર- જુઓ વીડિયો

નવી દિલ્હી, 18 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વોરિયર્સ (Covid 19 Frontline workers) માટે વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ … Read More