ઉદ્ધવ સરકાર(uddhav government) લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં કોરોનાને રોકવા કાલથી નવા નિયમ લાગૂ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ઉદ્ધવ સરકારે (uddhav government) રાજ્યમાં કલમ 144 લાગૂ રાજ્યમાં અવર-જવર પર પ્રતિબંધ રાજ્યમાં જરૂરીયાત સેવાની તમામ સેવાઓની ઓફિસો બંધ રહેશે રાજ્યમાં આગામી 15 દિવસ માટે સંચારબંધી લાગૂ મુંબઈ,13 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં સતત … Read More

Viral news: एक तस्वीर में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 9 से 19 अप्रैल तक लॉकडाउन लगाया जाएगा।

Viral news: एक #Morphed तस्वीर में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 9 से 19 अप्रैल तक लॉकडाउन लगाया जाएगा। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। भारत सरकार … Read More

Lockdown: મહારાષ્ટ્રમાં લોકડાઉન આટલા દિવસનું હશે, આરોગ્યપ્રધાન એ ખુલાસો કર્યો.

Lockdown: 30 એપ્રિલ સુધીનું લોકડાઉન લગાડવામાં આવશે? અમદાવાદ , ૧૩ એપ્રિલ: Lockdown: મહારાષ્ટ્ર માં લોકડાઉન કેટલા દિવસનું હશે? તેના પરથી પરદો ઉઠી ગયો છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ સ્પષ્ટ … Read More

સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય

અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા … Read More

મુખ્યમંત્રી રૂપાણીના દીકરા(CM Rupani son)ના લગ્ન અને લોકડાઉન ના લાગુ થવા પર વાયરલ ખબરો થતા, સીએમ રુપાણીએ કરવો પડ્યો ખુલાસો અને જણાવી હકીકત

ગાંધીનગર, 08 એપ્રિલઃ ગુજરાત હાઇકોર્ટે રાજ્યની સ્થિતિ જોતા જ લોકડાઉનનો નિર્દેશ કર્યો હતો. મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર(CM Rupani son)નું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ … Read More

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More

વધતા જતા કોરોના કેસને લઇને મહારાષ્ટ્રે લીધો મહત્વનો નિર્ણયઃ આ દિવસથી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં નાઈટ કર્ફ્યુ લાગુ!

મુંબઇ, 27 માર્ચઃ આખરે મહારાષ્ટ્ર(Maharashtra) સરકારે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યુ નો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રીના કાર્યાલય થી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ મુંબઈ સહિત આખા રાજ્યમાં રવિવારે રાતથી કર્ફ્યુ … Read More

Update curfew:અફવાઓ પર રોક લગાવવા સીએમ રુપાણીનું જનતાને મોટુ નિવેદન, કહ્યું- પેનિક ન થાવ..ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી..

ગાંધીનગર, 20 માર્ચઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂ(Update curfew)ની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓ પર રોક લગાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. … Read More

ગુજરાતમાં આશિંક લોકડાઉન(lockdown): શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડ્યું- જાણો મહાનગરોમાં કેસો મુજબ શું શું બંધ રહેશે?

ગાંધીનગર, 19 માર્ચઃ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, … Read More

કોરોનાના વધતા કેસની વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી(CM Vijay rupani)ની મોટી જાહેરાત, સાથે લોકડાઉનની વાતો પર મૂક્યો પૂર્ણવિરામ

ગાંધીનગર, 18 માર્ચઃ કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay rupani)એ પત્રકાર પરિષદ સંબોધી હતી. સતત વણસી રહેલી સ્થિતિ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, … Read More