महाराष्ट्र सरकार की चिंता बढ़ी, सचिन वाजे (Sachin Waze) का पत्र हुआ वायरल, पढ़ें पूरी खबर

सचिन वाजे (Sachin Waze) का हस्ताक्षर किया हुए संदिग्ध पत्र सोशियल मीडिया पर वायरल हो रहा है मुंबई, 08 अप्रैलः सचिन वाजे का हस्ताक्षर किया हुए संदिग्ध पत्र सोशियल मीडिया … Read More

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં થયો વધારોઃ સચિન વાઝે( Sachin Waze)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, બે કરોડ રૂપિયા માંગ્યા હતા આ મંત્રીએ- જુઓ પત્રમાં શું લખ્યું છે…!

મુંબઇ, 08 એપ્રિલઃ હાલ સોશિયલ મીડિયા પર સચિન વાઝે(Sachin Waze) ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે … Read More

Maharashtra: कोरोना संक्रमण के मद्देनजर शिरडी साईंबाबा के बाद अब सिद्धिविनायक मंदिर भी बंद, पढ़ें पूरी खबर

Maharashtra: कोरोना संक्रमण के मद्देनजर शिरडी साईंबाबा के बाद अब सिद्धिविनायक मंदिर भी बंद मुंबई, 06 अप्रैलः देश में कोरोना का संक्रमण बढ़ने की सबसे तेज रफ्तार महाराष्ट्र में है। … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

મુંબઇ, 06 એપ્રિલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું(Resignation) આપી દીધુ છે. અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને … Read More

બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

हाईकोर्ट का आदेश अब महाराष्ट्र (Maharashtra) के इस मंत्री के खिलाफ होगी सीबीआई जांच

महाराष्ट्र (Maharashtra) सरकार के लिये आगामी दिन तकलीफों वाला रहेगा मुंबई, 05 अप्रैलः महाराष्ट्र के गृहमंत्री अनिल देशमुख की परेशानियां बढ़ती नजर आ रही हैं। बॉम्बे हाईकोर्ट ने उनके खिलाफ … Read More

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 04 એપ્રિલઃ કોરોનાનો કહેર વધતા આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યમાં આકરા પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠકમાં કોરોનાના નિયમો કડક … Read More

कल मुख्यमंत्री की चेतावनी के बाद भी बाजार में उड़ी कोरोना नियमों की धज्जियाँ, क्या लॉकडाउन की राह पर महाराष्ट्र (Maharashtra)

महाराष्ट्र (Maharashtra) में कोरोना के मामले दिनों-दिन बढ़ते ही जा रहे हैं मुंबई, 03 अप्रैलः महाराष्ट्र (Maharashtra) में कोरोना के मामले दिनों-दिन बढ़ते ही जा रहे हैं। ऐसे में प्रशासन … Read More

આ શહેરની મહાનગર પાલિકાએ કર્યો નવો પ્રયોગઃ એક કલાક શોપિંગ(pay for shopping) કરવાનો ચાર્જ 5 રૂપિયા, ત્યારબાદ 500 રૂપિયા દંડ- વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 31 માર્ચઃ નાસિક મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અહીં બજારમાં શોપિંગ કરવા આવનાર વ્યક્તિ વગર કારણે સમય બરબાદ ન કરે તેથી શોપિંગ માટે ચાર્જ(pay for shopping) વસૂલવાનો … Read More