Love jihad: વડોદરામાં અઠવાડિયામાં જ લવજેહાદનો બીજો કિસ્સો નોંધાયો, લગ્ન બાદ યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો!

વડોદરા, 25 જૂનઃLove jihad: વડોદરામાં એક અઠવાડિયામાં જ લવજેહાદ(Love jihad)નો વધુ  એક કિસ્સો બહાર આવ્યો છે.લગ્ન પહેલા હિન્દુ ધર્મ પાળવા માટે તૈયારી દર્શાવનાર યુવક લગ્ન  પછી ફરી  ગયો હતો. યુવતીને … Read More

lord krishna janmabhoomi case: શ્રીકૃષ્ણ ભગવાનની જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ- 5 જુલાઈએ થશે સુનવણી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 24 જૂનઃ શ્રીરામ જન્મભૂમિ વિવા(lord krishna janmabhoomi case)દના સમાધાનની સાથે કૃષ્ણ જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ છે. કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, વાદીએ વિવાદિત બંધારણની જમીન સમાન અથવા દોઢ … Read More

Conversion Racket: UPમાં ધર્મ પરિવર્તનના માસ્ટરમાઈન્ડ ઉમર ગૌતમે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો, જુઓ વાયરલ થયેલો વીડિયો

નવી દિલ્હી, 23 જૂનઃConversion Racket: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન રેકેટ (Conversion Racket) ના માસ્ટર માઈન્ડ ઉમર ગૌતમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેણે ધર્મ પરિવર્તનની વાતનો સ્વીકાર કર્યો છે … Read More

ગુજરાતમાં Love jehadનો પહેલો કેસ નોંધાયોઃ નામ બદલી નિકાહ કર્યા પછી કહ્યું- બુરખો પહેરવોનો- ચાંદલો નહીં કરવાનો વાંચો સંપૂર્ણ અહેવાલ

વડોદરા, 19 જૂનઃ ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા(Love jehad) અધિનિયમનો નવો કાયદો ત્રણ  દિવસ પહેલાં અમલમાં આવ્યા બાદ વડોદરામાં  લવજેહાદનો પહેલો ગુનો નોંધાયો છે.જેમાં હિન્દુ યુવતીને ફસાવી બળાત્કાર ગુજાર્યા બાદ બળજબરીથી … Read More

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

મહત્વ પૂર્ણ ચુકાદો: આ મહિલા ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ કેસ જીતી, વાંચો તલાક(triple talaq act) બાદ ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા વિશે

નવી દિલ્હી, 02 એપ્રિલઃ ઉત્તરપ્રદેશની સરહાનપુર અદાલતે મુસ્લિમ વુમન એક્ટ(triple talaq act) 2019 હેઠળ એક મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. આતિયા સાબરી એ સરહાનપુર કોર્ટ માં ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ  કેસ … Read More

લવ જેહાદઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન(Love jehad) પ્રવૃત્તિ બનશે બિનજામીન પાત્રગુનો, આ કલમોમાં થયો ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 27 માર્ચઃ લવ જેહાદ(love jehad) કરનારાઓ દ્વારા યુવતીઓને સારી જીવન શૈલીની લાલચ આપીને, બળ વાપરીને કે પછી ગેરરજૂઆત કે અન્ય કપટયુક્ત રજૂઆતના માધ્યમથી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા માટે … Read More