Announces Haj 2022: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી નકવી દ્વારા હજ 2022ની જાહેરાત, ભારતીય હજ યાત્રીઓ ‘વોકલ ફોર લોકલ’ને કરશે પ્રમોટ

Announces Haj 2022: હજ 2022 માટે 1 નવેમ્બરથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ; છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 નવી દિલ્હી, 01 નવેમ્બરઃ Announces Haj 2022: હજ 2022 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા … Read More

Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવશે- વાંચો વિગત

Sukmawati soekarnoputri: સુકમાવતીના વકીલે દાવો કર્યો છે કે,સુકમાવતીને હિન્દુ ધર્મની ઘણી જાણકારી છે અને આ ધર્મની પંરપરાઓથી તે જાણીતા છે નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની … Read More

Attack on Shia mosque in Kandahar: અફઘાનના કંધારની શિયા મસ્જિદ પર હુમલો, નમાઝ દરમ્યાન થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 16 લોકોના મોત

Attack on Shia mosque in Kandahar: ગત અઠવાડીયે, ISએ ઉત્તરી પ્રાંત કુંદુજમાં એક શિયા મસ્જિદની અંદર થયેલા આત્મઘાતી હુમલામાં 100 લોકોના મોત નિપજ્યા હતા કાબુલ, 15 ઓક્ટોબરઃAttack on Shia mosque … Read More

Naman Munshi: ગુજરાતના પ્રથમ ભારતમાતા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નીતિન પટેલે ખોટું શું કહ્યું ?- વાંચો સંપૂર્ણ અહેવાલ

Naman Munshi: “મારા શબ્દો લખીને રાખજો…:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે”. નાયબ મુખ્યમંત્રી નીતિન … Read More

Umar gautam: ધર્મ પરિવર્તન માટે નેટવર્ક ચલાવનાર ઉમર ગૌતમ ત્રણ વર્ષમાં પાંચ વખત ગુજરાતના આ શહેરમાં આવી ગયો- વાંચો વિગત

Umar gautam: યુપીના ફતેપુરનો રહેવાસી શ્યામપ્રતાપસિંહે કોલેજ કાળ દરમિયાન એક મુસ્લિમ મિત્રના સંપર્ક બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ઉમર ગૌતમ બન્યો હતો વડોદરા, 25 ઓગષ્ટઃ Umar gautam: ધર્મ પરિવર્તન … Read More

Muharram 2021: કેમ મનાવાય છે મોહરમ ? વાંચો ઇતિહાસ

Muharram 2021: ઈમામ હુસૈનની સાથે કબ્રસ્તાનમાં શહીદ થયેલા લોકોને યાદ કરવામાં આવે છે અને તેમની આત્માની શાંતિ માટે દુઆ કરવામાં આવે છે. જાણવા જેવુ, 19 ઓગષ્ટઃ Muharram 2021: મોહરમ ઈસ્લામી … Read More

Attack Hindu temples in Bangladesh: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં ચાર મંદિર, હિંદુઓના 100 ઘરો-દુકાનોમાં ભારે તોડફોડ- વાંચો સંપૂર્ણ વિગત

Attack Hindu temples in Bangladesh: શુક્રવારે રાત્રે અહીંના શૈલી ગામમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ મુસ્લિમોનું ટોળુ હિંદુઓના મંદિર અને મકાનો પર તુટી પડયું હતું. … Read More

Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

Mohan bhagwat: સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ … Read More

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

mohan bhagwat: આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંદું-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. નવી દિલ્હી, 05 જુલાઇઃ … Read More

Religious conversion case: એટીએસએ કર્યો મોટો ખુલાસોઃ આ વિસ્તારની યુવતીઓનું બ્રેઈન વોશ કરવું સરળ, 33 છોકરીઓ બની શિકાર

કાનપુર, 26 જૂનઃ ધર્માંતરણ(Religious conversion case) મામલે એટીએસ દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી ધર્માંતરણનો શિકાર બનેલી 33 યુવતીઓની યાદી મળી છે જેમાં મોટા ભાગની યુવતીઓ … Read More