Night curfew: રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, આ તારીખ સુધી રહેશે અમલ

Night curfew: રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે ગાંધીનગર, 14 સપ્ટેમ્બરઃ Night curfew: કોરોના … Read More

Night curfew in gujarat: રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો કારણ

Night curfew in gujarat: આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે ગાંધીનગર, 16 … Read More

Big news about Night curfew: ઘટતા કેસ વચ્ચે ગુજરાત સરકારે રાત્રી કરફ્યુને લઇ લીધો મોટો નિર્ણય- વાંચો વિગતે

Big news about Night curfew: તા. ૨૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે … Read More

New guideline: CM રુપાણીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા નાઇટ કરફ્યુને મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો નવા નિયમ શું ચાલુ રહેશે અને શું બંધ?

હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી … Read More

Gujarat Unlock: આજથી ગુજરાતના 18 શહેરોમાં સરકારે આપી આ છૂટછાટની સાથે રાત્રી કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Unlock: 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો અમદાવાદ, 27 જૂનઃGujarat Unlock: ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થઇ સ્થિતિ કાબમાં આવતાં … Read More

Big news unlock: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયોની જાહેરાતઃ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો યથાવત – વાંચો વિગત

Big news unlock: રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે ગાંધીનગર, ૨૪ … Read More

Big news:રાજ્ય સરકારે વેપારીઓને આપી રાહત- રેસ્ટોરન્ટ અને હોટલ આ તારીખથી બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 09 જૂનઃBig news: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં કહેરમાં ઘટાડો થયો છે. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે … Read More

રાત્રિ કરફ્યુ(night curfew)ને લઇ CM રુપાણીનો મહત્વનો નિર્ણયઃ આ તારીખથી 36 શહેરોના વેપારીઓને આપી આ છૂટ, વાંચોમાં શું કહ્યું મુખ્યમંત્રીએ..?

ગાંધીનગર, 02 જૂનઃ કોરોનાના વધતા કેસોના કારણે રાજ્યમાં રાત્રિ કરફ્યુ(night curfew)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 … Read More

મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!

ગાંધીનગર, 20 મેઃ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી … Read More