Atmanirbhar gram yatra: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રા રાજ્યભરમાં ૧૮ થી ર૦ નવેમ્બર દરમ્યાન યોજાશે
Atmanirbhar gram yatra: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે Atmanirbhar gram yatra: રાજ્યના 33 જિલ્લામાં મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મહાનુભાવો ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથોને … Read More
